Monday, June 9, 2025
HomeGujaratSurat: હજીરા વિસ્તારમાં વધુ એક ખાનગી લક્ઝરી બસમાં લાગી આગ, લોકોમાં ભયનો...

Surat: હજીરા વિસ્તારમાં વધુ એક ખાનગી લક્ઝરી બસમાં લાગી આગ, લોકોમાં ભયનો માહોલ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

છેલ્લા ચાર દિવસથી સુરતમાં ખાનગી બસોમાં આગ લગાડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં બસમાં આગ લાગ્યા બાદ ગઈ કાલે મોડી રાત્રે સુરત રાજ સેવાળા પર આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની પ્રાઇવેટ કંપનીની બસમાં આગ લાગી હતી,જોકે આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો પાર્ક કરવી બસમાં આગ લાગતા મોટી જાનહાની ટળી હતી પણ આગની જાણકારી મળતા ફળ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યાં પર કાબુ મેળવ્યો હતો જોકે બસ આગમાં બળીને ખાખ થઈ જવા પામી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો,ત્રણ દિવસ પહેલાં સુરતનાં વરાછા વિસ્તારમાં કાપોદ્રા ‘જી ટ્રાવેલ્સ’ની બસમાં આગ લાગ્યા બાદ જ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે એક યુવતીનું કરુણ મોત થયું હતું હતું તો આ ઘટના જેવી જ ઘટના ગઈકાલે રાત્રે સુરતમાં છેવાડે આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીની લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here