Thursday, June 19, 2025
HomenationalPM મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યાં ઉપસ્થિત

PM મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યાં ઉપસ્થિત

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

PM મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યાં ઉપસ્થિતલાલ કિલ્લાની લવ-કુશ રામલીલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી પહોંચી ગયા છે. પીએમ મોદી લાલ કિલ્લા મેદાનમાં રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળા દહન કરશે. લાલ કિલ્લાની સામે સ્થિત રામલીલા મેદાનમાં રાવણ દહનની પરંપરા 1924થી ચાલી આવે છે, પરંતુ લવ-કુશ રામલીલાની શરૂઆત 1988માં થઈ હતી. જેમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતા.

પર્યાવરણ પર બોલ્યાં રાષ્ટ્રપતિ

– કોવિંદે કહ્યું- અનુશાસિત જીવન શૈલી સમાજમાં આપણને બધાંને આપણી જવાબદારીનું ભાન કરાવે છે. રામકથામાં આવી જ પ્રાસંગિકતા જોવા મળે છે. આપણે રામના જીવનથી મળેલી શિક્ષાને લઈને જીવનમાં આગળ વધવું જોઈએ. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.

news/NAT-HDLN-dussehra-celebration-pm-modi-and-president-kovind-in-ramleela-maidan-gujarati-news-5971869
news/NAT-HDLN-dussehra-celebration-pm-modi-and-president-kovind-in-ramleela-maidan-gujarati-news-5971869
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here