Thursday, June 19, 2025
HomeEntertainmentBollywoodટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ પર આવકવેરા...

ટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ પર આવકવેરા વિભાગનો સકંજો કસાઈ રહ્યો છે આજે પણ થઈ શકે કાર્યવાહી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

મુંબઈ: ટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપઅને અભિનેત્રી તાપસી પન્નુ પર આવકવેરા વિભાગનો સકંજો કસાઈ રહ્યો છે અને બુધવારે મોડી રાત સુધી બંનેની પૂછપરછ થતી રહી. બંને પોતાની ફિલ્મના શૂટિંગ માટે પુણેમાં હતા, જ્યાં તેમની હોટલમાં પૂછપરછ થઈ અને ટેક્સ ચોરી કેસ સંબંધિત સવાલો કરાયા. ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શનમાં આવકવેરાની ધાંધલી મામલે બુધવારે આખો દિવસ આવકવેરા વિભાગની 20થી વધુ ટીમોએ મુંબઈ અને પુણેમાં 20થી વધુ જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી કરી. આ કેસમાં આવકવેરા વિભાગની ટીમ અભિનેત્રી તાપસી પન્નુ ને અનુરાગ કશ્યપ ના મુંબઈ સ્થિત ઘરે પણ ગઈ હતી પરંતુ બંને ત્યાં મળ્યા નહઆવકેવેરા વિભાગે ફિલ્મમેકર મધુ મન્ટેનાની કંપની ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટના અંધેરી વેસ્ટના કોમર્સ સેન્ટર ઓફિસમાં પણ દરોડો પાડ્યો. આ ઓફિસમાં આવકવેરા વિભાગના 8 અધિકારી સવારે 6 વાગે પહોંચી ગયા હતા અને 20 કલાકથી વધુ સમય સુધી ત્યાં હાજર રહ્યા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here