Sunday, June 8, 2025
HomeGujaratગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં માસ પ્રમોશન અથવા મોકૂફ રાખવા...

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં માસ પ્રમોશન અથવા મોકૂફ રાખવા વાલીઓની માગણી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ગુજરાત બોર્ડ(GSEB)ની પરીક્ષા પણ નજીક આવી રહી છે. કોરોના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી વાલીઓએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને માસ પ્રમોશન અથવા પરીક્ષા મોકૂફ રાખવા માગણી ઊઠી છે. કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે, જેથી હવે વાલીઓએ જ પરીક્ષા રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માગણી કરી છે.ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે CBSE બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે CBSE બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો,

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here