HomeSports
Sports
Sports
ટીમ ઈન્ડિયામાં 3 દિગ્ગજોને ફરી ન મળી તક, શું હવે રિટાયરમેન્ટનો જ વિકલ્પ રહ્યો?
જ્યારથી બાંગ્લાદેશ સાથે યોજાનારી ટેસ્ટ સિરીઝને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે, ત્યારથી ઘણા ખેલાડીઓને લઈને ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે....
Sports
ધૂરંધર સ્પીનરે ધોની, કોહલી કે રોહિત કોણ છે સૌથી ચતુર કેપ્ટન,જણાવી ત્રણેયની ખાસિયતો
ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર આર અશ્વિને તાજેતરમાં જ એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માની કેપ્ટનશિપની ખાસિયતો જણાવી છે. 2010માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર આ...
Sports
જ્યારે કિંગ કોહલીએ જાહેરમાં માફી માગી, મને પ્લીઝ બૅન ન કરતાં
વર્તમાન સમયમાં વિરાટ કોહલી માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો ક્રિકેટ ખેલાડી છે. તેણે ઓછા સમયમાં ખૂબ રન બનાવીને પોતાને આ રમતની...
Sports
19 વર્ષીય મુશીર ખાને બાજી સંભાળી, 94/7ના સ્કોરથી 321 સુધી પહોંચાડી ,સરફરાઝે આપી શાબાશી
દુલિપ ટ્રોફીમાં ઘરેલુ ક્રિકેટના સ્ટાર્સ પર ક્રિકેટ પ્રેમીઓની અને ટીમ ઈન્ડિયાના પસંદગીકારોની નજર છે. ટુર્નામેન્ટ શરૂ થતાંની સાથે જ કેટલાક ચહેરાઓએ પોતાની પ્રતિભા બતાવવાનું...
- Advertisement -
Sports
અનુષ્કા શર્માએ માતા બન્યા બાદ શેર કર્યા અંગત અનુભવો ‘અમે પરફેક્ટ નથી, ભૂલો થયા કરે છે
અનુષ્કા શર્મા તેના પુત્ર અકાયના જન્મથી જ લંડનમાં રહે છે. અનુષ્કા બે બાળકો અકાય અને વામિકાની માતા છે. થોડા સમય પહેલાં એવા પણ અહેવાલ...
Sports
ધરખમ બેટરે બોલરોના પરસેવા છોડાવ્યાં,એક જ મેચમાં 42 છગ્ગા, T20માં રચાયો નવો ઈતિહાસ
કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે CPL 2024ના 7માં મુકાબલામાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ vs ગયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં...
Sports
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની રાજકારણમાં એન્ટ્રી: જાડેજાનું શાનદાર પ્રદર્શન
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય બન્યા છે. જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ...
Sports
વર્લ્ડ નંબર 13 બર્નાડેટ અને માનુષે અમદાવાદ SG પાઇપર્સને ઇન્ડિયન ઓઇલ UTT 2024ના સેમિફાઇનલમાં જયપુર પેટ્રિયોટ્સને 12-3થી હરાવ્યુ
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના આશ્રય હેઠળ નીરજ બજાજ અને વિટા દાની દ્વારા ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે ચેન્નાઈના જવાહરલાલ...
- Advertisement -
Sports
ઈજાગ્રસ્ત થવાના કારણે ખેલાડી ઈશાન આગામી બાંગ્લાદેશ સીરિઝમાંથી બહાર થઇ શકે છે
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટર ઈશાન કિશન લાંબા સમયથી નેશનલ ટીમથી બહાર છે. ટીમમાં પુનરાગમન કરવા માટે પસંદગીકારોએ ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ...
Sports
યુવરાજ સિંહના પિતાએ એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા : ધોનીને આટલી નફરત કેમ કરે છે ?
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ અવરનાર જાહેર પ્લેટફોર્મ પર...