Wednesday, June 18, 2025
HomeSportsCricket

Cricket

Ind vs NZ : આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ

રાંચી : વન ડે શ્રેણીમાં 3-0થી પ્રભાવશાળી જીત હાંસલ કર્યા બાદ ટીમ ઈન્ડિયા આજે ન્યુઝીલેન્ડ સામે શ્રેણીની પ્રથમ ટી-20માં ટકરાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની...

આજે ભારત VS પાકિસ્તાન મહામુકાબલો : ભારતે પેસ અટેક સામે એલર્ટ રહેવાની જરૂર, ટીમનું ફોક્સ ટોપ ઓર્ડર પર રહેશે

દુબઈ : ભારત અને પાક.રવિવારે ફરી એકવાર એશિયા કપમાં ટકરાશે. સુપર-4ની આ મેચ દુબઈમાં રાતના 7.30થી રમાશે. બંને ટીમો 7 દિવસમાં બીજીવાર એકબીજા સામે...

પ્રેક્ટિસ માટે જઈ રહેલા કોહલીએ બાબર સાથે હાથ મિલાવ્યો અને પીઠ થપથપાવી ઉત્સાહ વધાર્યો

નવી દિલ્હી : વર્લ્ડ કપ 2021 પછી ભારત-પાકિસ્તાન પહેલીવાર 28 ઓગસ્ટના રોજ સામ-સામે ટકરાશે. બન્ને ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચી ગઈ...

ત્રીજી વનડેમાં 119 રનથી ભારતે જીત મેળવી, વેસ્ટઇન્ડિઝને 39 વર્ષમાં પહેલી વખત તેના જ ઘરમાં ક્લિન સ્વિપ કરીને સિરિઝ કબ્જે કરી

ટીમ ઈન્ડિયાએ પોર્ટ ઑફ સ્પેન ખાતે રમાયેલા સિરિઝના ત્રીજા અને આખરી વનડેમાં વેસ્ટઇન્ડિઝને 119 (ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે) રનથી હરાવીને 3-0થી ક્લિન સ્વિપ કરીને...
- Advertisement -

કેપ્ટન બન્યા બાદ બુમરાહનું મોટું નિવેદન, ધોની-કોહલી અને રોહિત શર્માની કેપ્ટનશિપ પર કહી આ વાત…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 1 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારતીય ટીમના કેપ્ટન...

અમદાવાદમાં રમાશે IPL!: ગાંગુલીએ લીગ રમવાનું સ્થળ નક્કી કરી લીધું, મોદી સ્ટેડિયમમાં પ્લે ઓફ રમાઈ શકે

BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ IPL 2022 માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. દાદાએ કહ્યું છે કે આ સિઝનની તમામ લીગ મેચો માત્ર મહારાષ્ટ્રમાં જ રમાશે....

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા પછી ઈન્ડિયન ટીમના નવા ટેસ્ટ કેપ્ટન કોણ બનશે ?

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કેપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરીમેચ પહેલાની કોન્ફરન્સ દરમિયાન કે.એલ.રાહુલે ટેસ્ટ કેપ્ટન બનવાના સવાલનો જવાબ આપતા કહ્યું છે કે મને જોહાનિસબર્ગમાં ટેસ્ટ...

ઓમિક્રોનનો ખતરો હોવા છતાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન ડે રમવા જશે

BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ...
- Advertisement -

ઓમિક્રોનનો ખતરો હોવા છતાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન ડે રમવા જશે

BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ...

જીત્યા પછી સાક્ષી ધોનીને ભેટી પડી: ઝિવા પણ પિતાને વળગી પડતાં એક પર્ફેક્ટ પરિવાર જોવા મળ્યો

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપરકિંગ્સ ફરી એકવાર ચેમ્પિયન બની ગઈ છે. ચેન્નઈએ ચોથીવાર IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. આ દરમિયાન CSKના...

Must read