Thursday, June 19, 2025
HomeSpecial

Special

પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાન બન્યા હતા લુઈ બ્રેઈલ, આ રીતે 16 વર્ષની ઉંમરે બનાવી બ્રેઈલ લિપિ

World Braille Day 2022: આધુનિક વિશ્વમાં પ્રગતિ અને સમાનતાની દ્રષ્ટિએ આજનો દિવસ બહુ મહત્વનો છે કારણકે આજે એક એવા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો, જેમણે...

PM Kisan Samman Nidhi: મોદી સરકાર નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે 20,000 કરોડ રૂપિયા

નવી દિલ્હી. PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2022ના રોજ 10 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારના ખાતામાં 20,000 રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરશે....

વર્ષની છેલ્લી એકાદશી: ગુરુવાર અને સફલા એકાદશીનો સંયોગ, આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે

30 ડિસેમ્બરના રોજ ગુરુવાર અને એકાદશી તિથિનો સંયોગ બનશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ મહત્ત્વ રહેશે. હાલ માગશર મહિનો ચાલી રહ્યો છે....

બાબા વેંગાની ભવિષ્યવાણી:વર્ષ 2022માં ભારતમાં ભૂખમરો આવશે,એલિયન હુમલો કરશે

કડવી-મીઠી યાદો સાથે 2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહી છે. કોરોનાકાળમાં દરેકને નવું વર્ષ નવી...
- Advertisement -

Positive Thinking: માતા-પિતા પોતાના સંતાનને ભવિષ્ય માટે ઘણું આપીને જાય છે, જે દેખાઈ શકતું નથી

વિશ્વનાથ બાબૂ સમાજ સેવાના કામમાં ખૂબ જ ખર્ચ કરતા હતાં. અનેકવાર તો તેમની પાસે પોતાની માટે રૂપિયા હતાં નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે...

National Consumer Rights Day 2021: આજે ભારતમાં ગ્રાહક અધિકારોની ઉજવણી કરવાનો દિવસ

નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. 24 ડિસેમ્બર 1986ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બિલ પસાર થયું હતું....

પ્રેક્ટિસ માટે ગામ છોડીને શહેર આવી તો લોકોએ કહ્યું, ‘ભાગી જશે’, સબ-ઇન્સ્પેક્ટર બનીને બધાની બોલતી બંધ કરી

રોજ પેટ ભરવાના ફાંફા હતા. તેવામાં શું સપનાં જોવું! આથી મેં સપનાં જોવાના બંધ કરી દીધા. મેં નક્કી કરી લીધું કે જિંદગીમાં કંઈક મેળવીશ...

Vijay Diwas 2021: વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી, 1971 યુદ્ધના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. 3 ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને 13 દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ. આ...
- Advertisement -

Vijay Diwas: પાકિસ્તાનના 8000 સૈનિકોના મોત, 93000 લોકોએ આત્મસમર્પણ કર્યું

1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિશે મહત્વપૂર્ણ તથ્યો :-(1) બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામનો અવાજ ત્યારે ઊભો થયો જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકો સાથે પશ્ચિમ પાકિસ્તાન દ્વારા સતત...

Miss Universe 2021: ભારતની હરનાઝ સંધૂએ મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ જીત્યો

મિસ યુનિવર્સ 2021નો તાજ હરનાઝ કૌર સંધુના માથે શણગારવામાં આવ્યો છે. આ ખિતાબ જીતીને તેણે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે.મિસ યુનિવર્સ 2021...

Must read