Thursday, June 19, 2025
HomeSpecial

Special

ગુજરાત બજેટ: આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડ, શિક્ષણ માટે 34,883 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને...

બીલીપાનનું મહત્ત્વ: સૌપ્રથમ દેવી પાર્વતીએ શિવ પર બીલીપાન ચઢાવ્યું હતું ,આના વગર પૂજા અધૂરી

ભગવાન શિવની પૂજામાં બીલીપાનનું વિશેષ મહત્ત્વ છે. આનો ઉલ્લેખ ઘણા ગ્રંથમાં કર્યો છે. શિવમહાપુરાણમાં બીલીપાનનું ખાસ મહત્ત્વ જણાવ્યું છે. બીલીપાન વગર શિવપૂજા અધૂરી છે....

શિવજીનો બોધપાઠ: ક્યારેય પોતાની શક્તિ ઉપર ઘમંડ કરવો નહીં, આમંત્રણ વિના કોઈપણ કાર્યક્રમમાં જવું નહીં

મંગળવાર, 1 માર્ચના રોજ શિવરાત્રિ છે. શિવજીની પૂજા સાથે જ તેમના બોધપાઠને જીવનમાં ઉતારી લેવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. શિવજીની અનેક...

દીકરીને વહાલનો દરિયો ભલે ગણો પણ દીકરાઓની અવગણના ન કરો

શ્રવણ અને શ્રીરામ...આ બંને દીકરાઓ ઇતિહાસમાં અમર છે. બેઉ પૂજાય છે. એકે અંધ માતા-પિતાની ઇચ્છા પૂર્ણ કરવા એમને કાવડમાં બેસાડી ચારધામની યાત્રા કરાવી જ્યારે...
- Advertisement -

હ્યુન્ડાઇ અને કિઆની કંપનીએ સ્વીકાર્યું : 11 કાર સળગી ચૂકી છે; ગ્રાહકોને ઘરની બહાર ગાડી ઊભી રાખવા કહ્યું

જો તમારી પાસે હ્યુન્ડાઈ અને કિઆની ગાડીઓ હોય તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. સાઉથ કોરિયાની આ ઓટો કંપનીઓએ અમેરિકામાં લગભગ 5 લાખ...

શું તમને પણ ખોટું લાગી ગયું?: ‘આંટી, ‘બહેનજી કે માતાજી’ સાંભળીને મહિલાઓને ગુસ્સો કેમ આવી જાય છે?

બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશે બિગ બોસનું ટાઈટલ તો જીતી લીધું છે પણ તેની સાથી સ્પર્ધક એવી એક્ટ્રેસ શમિતા શેટ્ટીને ‘આંટી’ કહેવાની વાત...

Budget 2022: બજેટ પહેલા જ સામાન્ય લોકોને લાગ્યો ઝટકો! બદલાયા આ નિયમ

SBI, PNB and BOB rules: આજે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત ચોથી વખત દેશનું સામાન્ય બજેટ ...

બજેટ 2022 LIVE: થોડી વારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં રજૂ કરશે પેપરલેસ બજેટ

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પછી નિર્મલા સીતારમણ...
- Advertisement -

Republic Day 2022: ITBPનાં જવાનોએ માઇનસ 40 ડિગ્રમાં ઉજવ્યો ગણતંત્ર દિવસ

લદ્દાખ:  ઇન્ડો-તિબ્બતન બોર્ડર પોલીસ (ITBP)નાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફીટની ઉંચાઇ પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે આ સાથે જ તેનો...

મકર સંક્રાંતિ:14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં આવશે, મહિલાઓ, વિદ્વાનો અને શિક્ષિત લોકો માટે સંક્રાંતિ શુભ રહેશે

શુક્રવાર 14 જાન્યુઆરીએ સૂર્ય રાશિ બદલીને મકરમાં આવી જશે. આ દિવસે પોષ મહિનાના સુદ પક્ષની બારસ તિથિ રહેશે. એટલે આ દિવસે સૂર્ય સાથે ભગવાન...

Must read