Sunday, June 22, 2025
HomeReligion

Religion

128 વર્ષ જૂનું જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યા ચારેય દિશામાંથી દર્શન કરી શકાય

જામનગર : જામનગરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીની જેમ જામનગરમાં પણ અનેક મંદિરો આવેલા છે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ...

શિવપૂજાની 10 સરળ વિધિ; શિવજીને અતિપ્રિય શ્રાવણમાં સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ અને યોગ ટિપ્સ

અમદાવાદ : 29 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે. આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે. આવનાર 103...

ગુરુપૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓથી ઉભરાયું યાત્રાધામ અંબાજી; વાતાવરણ જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું

અંબાજી : આજે ગુરુપૂર્ણિમા દિવસે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી અંબાજી મંદિરમાં...

અમદાવાદમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ પોલીસે હિંદુ અને મુસ્લિમ સહિતના આગેવાનોનું સન્માન કર્યું

અમદાવાદ : અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રા 1 જુલાઈએ પુરી થઈ હતી.આ વર્ષે રથયાત્રાને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું. છતાં પોલીસે પોતાની પુરી મહેનત સાથે...
- Advertisement -

જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો રથ ગઈકાલે ગુંડિચા મંદિર પહોંચ્યો; અહીં માસીના ઘરે સાત દિવસ સુધી રહેશે ભગવાન

પુુુરી : પુરીમાં રથયાત્રામાં ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ-બહેન સહિત ત્રણ કિલોમીટર દૂર ગુંડિચા મંદિર પહોંચી ગયો. આ તેમની...

શ્રી ભગવાન જગન્નાથ પુરી રથયાત્રા: મંદિરની 1100 વર્ષ જૂની રસોઈ, દરરોજ એક લાખ લોકો માટે બને છે ભોજન

ભગવાન જગન્નાથની રથયાત્રાનો આજથી પ્રારંભ થયો છે. આજે ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ગુંડીચા મંદિર તરફ રથમાં જઈ રહ્યા છે....

જગન્નાથ મંદિરમાં ભંડારામાં સાધુ સંતોને દૂધપાક, માલપુવા પીરસાયા, પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ દ્વારા વસ્ત્ર દાન કરાયુ

અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ છે. વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા હતા. આજે સવારે 8...

દેશની પ્રથમ મહિલા જાસૂસ રજની પંડિત: ‘નોકરીની સાથે જાસૂસી ચાલુ કરી, ક્યારેક બહેરી તો ક્યારેક ગર્ભવતી બનીને મર્ડર કેસ ઉકેલ્યા’

‘જેને તમે પોતાના કહો છો, તે જ આગળ જઈને તમારો વિશ્વાસ તોડે છે. રાવણ અને વિભિષણ એક જ કોખમાંથી જન્મ્યા હતા, પરંતુ એકને દુનિયામાં...
- Advertisement -

ધર્મ પરિવર્તનના કેસમાં ૧૦ વર્ષ સુધીની કેદ, ૫૦ હજારનો દંડ : લવ જેહાદ સામે બિલના ડ્રાફ્ટને કેબિનેટની મંજૂરી

મધ્યપ્રદેશમાં ૨૮ ડિસેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં પ્રસ્તાવિત બિલને રજૂ કરવામાં આવશેભોપાલમધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ પ્રસ્તાવિત બિલના ડ્રાફ્ટને લઇ રાજ્ય કેબિનેટે મંજૂરી આપી...

મહા શિવરાત્રી : જીવ અને શિવના મિલનનું પર્વ, ભગવાન શિવની આરાધનાનો પ્રમુખ દિવસ

શિવરાત્રિનું પર્વ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ઊજવાય છે. શિવરાત્રિ એટલે શિવ+રાત્રિ એમ બે શબ્દો સંકળાયેલા છેઆ મહાન પર્વ મહા વદ ચૌદસના દિવસે...

Must read