Sunday, June 22, 2025
HomeReligion

Religion

ચમત્કાર! અયોધ્યાના રામલલા જેવી જ આબેહૂબ મૂર્તિ નદીમાંથી મળી આવી, 1000 વર્ષ છે જૂની

કર્ણાટક: કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે. એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી. જે આશરે એક હજાર વર્ષ જૂની હોવાનો...

15 દિવસમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા શ્રી રામલલાના દર્શન

અયોધ્યા: વર્ષો સુધી ટેન્ટમાં રહેલા ભગવાન શ્રીરામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બીરાજ્યાં છે. અયોધ્યામાં રોજ લાખો ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન...

કાશીમાં દુનિયાના સૌથી મોટા ધ્યાન મંદિરનું વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન, એક સાથે 20 હજાર લોકો કરી શકશે યોગાભ્યાસ

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા...

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

મથુરા : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ...
- Advertisement -

રામમંદિરનું કાર્ય લગભગ 50%થી વધુ પૂરું થયું, ટ્રસ્ટે નિર્માણની તસવીરો શેર કરી

અયોધ્યા : રામમંદિર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. લગભગ દર અઠવાડિયે નિર્માણ કાર્યની માહિતી આપવા માટે તસવીરો શેર કરવામાં આવે છે અને સમયાંતરે...

કેદારનાથ ધામમાં કોઈ નકલી ક્યૂઆર કોડ લગાવી ગયું, તંત્ર દોડતું થયું, પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ

ખુશખબર : કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધાર્યોએક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયોકેદારનાથ...

મોદી આજે ‘મહાકાલ લોક’ દેશને સમર્પિત કરશે

ઉજ્જૈન : મંગળવારે એટલે કે આજે દુનિયા 'મહાકાલ લોક'ની ભવ્યતા જોશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 કલાકે 200 સાધુ-સંતોની હાજરીમાં એનું લોકાર્પણ કરશે. આ...

શુક્રવારે ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને ઘરમાં જ વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન કરો

અમદાવાદ : શુક્રવાર, 9 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું...
- Advertisement -

મંગળવારે સૌભાગ્યની કામના સાથે દેવી પાર્વતીને સુહાગનો સામાન ચઢાવો, ગણેશજી અને શિવજીની પણ પૂજા કરો

અમદાવાદ : ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, 30 ઓગસ્ટ, મંગળવારના રોજ કેવડા ત્રીજ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ...

અમેરિકામાં 2006માં 53 મંદિર હતાં, હવે 750

ન્યુયોર્ક : અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વધતી જતી સંખ્યા વચ્ચે સારા સમાચાર એ છે કે ત્યાં મંદિરોની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાયો છે. લોસ...

Must read