Saturday, June 21, 2025
HomeReligion

Religion

આજે જગતને જે શાસ્ત્રની જરૂર છે-એ રામચરિતમાનસ છે : મોરારીબાપુ

જે એકરસ અને અખંડ છે એ ઇશ્વર છે.પુરુષની કસોટી છે ચાર રીતે થાય છે:ત્યાગેન,શીલેન,ગુણેન,કર્મણા.શીલવાન કોઈ દિવસ સ્પર્ધામાં ન પડે."ક્યારેક સાગરપેટા માણસની અંદર પણ સિંહકા...

ઈશ્વર એ છે જે સર્વજ્ઞ છે,જે સમર્થ છે

જે સકલ કલા અને ગુણોનાં ધામ છે એ ઇશ્વર છે. શંકર ચરિત્રનું ગાયન કરે છે અને હનુમાનજી ચરિત્રવાનનાં ગુણોનું ગાયન કરે છે. જે યોગ,જ્ઞાન...

હરિકથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત નૂતનતા છે! એ કેવળ ગતાનુગતિ નથી

બાપુએ માનસ ગોદાવરી કથાની શરૂઆત કરતાં કહ્યું કે ભગવાન રામજી એ જ્યાં નિવાસ કર્યો એવાં નાસિક પંચવટી જેવી તીર્થ ભૂમિમાં મને કુંભમાં કથા કરવાનો...

આજે વાત મહાકુંભ વિશે..

આપણે બધાંય જાણીએ જ છીએ કે મહાકુંભ દર 144 વર્ષે આવે છે અને મનુષ્ય માત્ર માટે તેની જિંદગીમાં ફક્ત એક જ વખત આવે છે....
- Advertisement -

ભારતીય ગાયોનું પુનર્જીવન અભિયાન – દેશી ગાયનું મહત્વ અને ભવિષ્ય માટે જરૂરી પગલાં લેવા જરૂરી – ડૉ. ગિરીશ શાહ

બ્રાઝિલમાં ભારતીય ગાયની ઊંચી કિંમત અને તેની મહત્વતા અંગે ચર્ચા થઈ રહી છે. વિશ્વભરમાં ભારતીય દેશી ગાયની ગુણવત્તા અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા આરોગ્યલક્ષી...

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે , તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ : મોરારિબાપુ

નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં નેજા નીચે રામકથાનો મંગલ આરંભ. રામચરિત માનસમાં નવ પ્રકારના યોગીઓ છે.જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને ભારતીય હોવાનું ગૌરવ...

ધાર્યું ના થાય તો દુઃખી થનારા લોકો માટે વાંચવા જેવી એક ટૂંકી વાર્તા… વાર્તા વાંચ્યા બાદ વિડીયો જોવાનું ચુકતા નહિ…

કોર્પોરેટ જોબ કરતા મધ્યમવર્ગ પરિવારના સભ્યની કોસ્ટકટિંગની આ સીઝનમાં જોબ જાય છે. કઈ પણ કામ હોય તો કહેજે આવું કહેતા મિત્રો અને સગા-સબંધીને તે...

રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.

નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.કોઈપણ બાબત સહજતાથી કરો તો દરેક પ્રક્રિયા ધ્યાન છે."દક્ષિણામાં મેં મને જ આખેઆખો આપી દીધો છે!"ચોથા દિવસની કથા...
- Advertisement -

કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારિયા પરિવાર શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનની ના દર્શને પધાર્યા કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારીયા પરિવાર અંગત પ્રવાસે નીકળતા દામનગર નજીક ના...

શિવ ભક્તોના વિઘ્નો થશે દૂર, મળશે સફળતા,ચાર શુભ સંયોગમાં મનાવાશે મહાશિવરાત્રિ

મહાશિવરાત્રિ હિંદુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ (શુક્રવાર)ના રોજ છે. મહા શિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ...

Must read