Saturday, June 21, 2025
HomePolitics

Politics

Purvanchal Expressway wayનું ઉદ્ઘાટન કરી PM મોદીએ કહ્યુ, ‘આ એક્સપ્રેસ વે યુપીની શાન, યુપીનો કમાલ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપૂર પહોંચ્યા હતા. PM મોદીએ ત્યાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યુ. આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેપર ફાઈટર એરક્રાફ્ટ...

પંજાબના મુખ્યમંત્રીની મોટી જાહેરાત: ખેડૂત સંગઠનોના સભ્યો વિરુદ્ધ રેલવે પોલીસ ફોર્સ તરફથી દાખલ કરાયેલા કેસ પાછા ખેંચાશે

ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી. તેમણે આદેશ આપ્યો છે કે ખેડૂત સંગઠનોના સભ્યો વિરુદ્ધ રેલવે પોલીસ ફોર્સ (RPF) તરફથી...

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામુ

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હોબાળો થયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોને આપશે નવી ભેટ; વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોને નવી ભેટ આપશે. આબોહવા સામે ઝીંક ઝીલે એવી લવચીક ટેકનોલોજીને અપનાવવા માટે સામૂહિક જાગૃતિ સર્જવાના પ્રયાસમાં,...
- Advertisement -

આજથી શરૂ થશે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન, PM મોદી કરશે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનનું ઉદ્ઘાટન કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવનાર આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. ઉદ્ઘાટન બાદ...

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં નદીઓને બચાવવાનું કર્યું આહ્વાન

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ‘મન કી બાત’ કાર્યક્રમમાં નદીઓને બચાવવાનું આહ્વાન કર્યું. વડાપ્રધાને વિશ્વ નદી દિવસના અવસરે કહ્યું કે, “આપણે ત્યાં કહેવાય...

મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત:PM મોદી આજે કમલા હેરિસ અને USAની 5 દિગ્ગજ કંપનીના CEO સાથે કરશે મુલાકાત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. તેઓ આજે પ્રવાસના પહેલા દિવસે વોશિંગ્ટનમાં પાંચ દિગ્ગજ અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO)ને...

રાજભવન પહોંચ્યા પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી ચરણજીત ચન્ની: બ્રહ્મમોહિન્દ્રાની જગ્યાએ ઓપી સોની બની શકે છે ડેપ્યુટી સીએમ

જલંધર: પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને રાજ્યપાલ બીએલ પુરોહિત આજે સવારે 11 વાગ્યે શપથ લેવડાવશે. ચન્નીની સાથે બે ડેપ્યુટી સીએમ પણ શપથ લઈ...
- Advertisement -

રાજ્ય સરકારની પહેલી કેબિનેટ: જિતુ વાઘાણીને શિક્ષણ, રાજેન્દ્ર ત્રિવેદીને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ, મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં...

રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦;રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૫; અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓએ હોદ્દા અને ગુપ્તતાના લીધા શપથ

ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.  આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી...

Must read