HomePolitics
Politics
Modi
પીએમ મોદીએ WHO ના વડા ડો. ટેડ્રોસને આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’
ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહત્મા મંદિરમાં ત્રણ દિવસનું વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન યોજાઇ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં...
Modi
મોરબીમાં 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરતા PM બોલ્યા, સૌરાષ્ટ્રની ધરતી સંત-શૂરા અને દાતાની છે
આજે હનુમાન જયંતીનું પાવન પર્વ છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીમાં તૈયાર થયેલી 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદી આ...
Modi
PM મોદીએ અડાલજમાં અન્નપૂર્ણાધામનું વર્ચ્યુઅલી કર્યું ઉદ્ધાટન
ગાંધીનગર: વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી શ્રી અન્નપૂર્ણાંધામ, અડાલજના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તથા જનસહાયક ટ્રસ્ટ હીરામણિ આરોગ્યધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ...
Modi
PM નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 19 એપ્રિલે જામનગરમાં ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત કરશે. આ મેડિકલ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને...
- Advertisement -
Modi
PM મોદી 11 માર્ચથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે, તૈયારીઓ માટે બેઠક મળી, જુઓ પુરો કાર્યક્રમ
ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાશે, જેને લઈ ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...
Gujarat
કોંગ્રેસને ‘રામ રામ’: 37 વર્ષ બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી
ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો...
Modi
PMએ રવિદાસ જયંતીએ દિલ્હીના વિશ્રામ ધામમાં કરતાલ વગાડ્યું ,પંજાબની ચૂંટણીના રંગમાં રંગાયા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિર પહોંચ્યા હતા. રવિદાસ મંદિરમાં દર્શન કર્યાં બાદ પીએમ મોદીએ ઉપસ્થિત મહિલાઓ સાથે...
Modi
PM મોદી આજે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ રાષ્ટ્રને સમર્પિત કરશે, મોદીએ કહ્યું- રામાનુજાચાર્ય સ્વામીને આ શ્રદ્ધાંજલિ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ સાંજે 5 વાગે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરશે. 11મી સદીના ભક્તિ શાખાના...
- Advertisement -
Modi
PM Modi એ ગણાવી Budget 2022ની ખૂબીઓ, કહ્યુ- ‘અમારું ફોકસ ખેડૂત, યુવાન અને મધ્યમ વર્ગ છે’
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજેપી કાર્યકર્તાઓસાથે બજેટની ખાસિયતો સમજાવવા ચર્ચા કરી હતી. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. કાર્યકર્તાઓ...
Modi
મોદીએ બાળકોને વર્ચ્યુલી સન્માનિત કર્યા, કહ્યું- તમારે આ સન્માનથી પ્રેશરમાં નથી આવી જવાનું, પ્રેરણા લેવાની છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 'વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' (PMRBP) વિજેતાઓ સાથે વાત કરવાના છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે પુરસ્કાર...