Tuesday, June 17, 2025

Modi

દેશમાં ગુજરાત સરકાર સૌથી પહેલા ગરીબ સવર્ણોને આપશે 10 ટકા અનામત, ૧૪મીથી પ્રારંભ

ગાંધીનગર: ગુજરાત સરકારે આજે મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ મહત્ત્વની જાહેરાત કરી છે કે રાજ્યમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામતના લાભનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવશે. સરકારી નોકરીઓ તથા...

કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ બોર્ડ ફાળવાયું

ગાંધીનગર: કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાને આજે રાજ્ય સરકારમાં મહત્વના પદનો ચાર્જ ફાળવવામાં આવ્યો છે. કુંવરજી બાવળિયાને રૂપાણી સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા...

કુંવરજી બાવળિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો, 4 કલાકમાં જ મંત્રીપદ મળ્યું

બાવળિયા 20 વર્ષ કોંગ્રેસમાં રહ્યા, કુંવરજી બાવળીયાએ અંતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધુંઅમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ...

Must read