Modi
કર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા કરી અપીલ
હુમનાબાદ : કર્ણાટકમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદી આજે કર્ણાટકમાં રોડ શો...
Modi
‘વર્ષ 2030 સુધીમાં ભારત ડ્રોન હબ બનશે’:પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 'Indian Drone Festival'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ડ્રોન પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને 'મેક...
Modi
‘ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે, હું જે પણ શીખ્યો તમારી પાસેથી શીખ્યો છું’: PM Modi
ભરૂચ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ...
Modi
પીએમ મોદીએ WHO ના વડા ડો. ટેડ્રોસને આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’
ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહત્મા મંદિરમાં ત્રણ દિવસનું વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન યોજાઇ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં...
- Advertisement -
Modi
મોરબીમાં 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરતા PM બોલ્યા, સૌરાષ્ટ્રની ધરતી સંત-શૂરા અને દાતાની છે
આજે હનુમાન જયંતીનું પાવન પર્વ છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીમાં તૈયાર થયેલી 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદી આ...
Modi
PM મોદીએ અડાલજમાં અન્નપૂર્ણાધામનું વર્ચ્યુઅલી કર્યું ઉદ્ધાટન
ગાંધીનગર: વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી શ્રી અન્નપૂર્ણાંધામ, અડાલજના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તથા જનસહાયક ટ્રસ્ટ હીરામણિ આરોગ્યધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ...
Modi
PM નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 19 એપ્રિલે જામનગરમાં ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત કરશે. આ મેડિકલ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને...
Modi
PM મોદી 11 માર્ચથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે, તૈયારીઓ માટે બેઠક મળી, જુઓ પુરો કાર્યક્રમ
ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાશે, જેને લઈ ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...
- Advertisement -
Modi
PMએ રવિદાસ જયંતીએ દિલ્હીના વિશ્રામ ધામમાં કરતાલ વગાડ્યું ,પંજાબની ચૂંટણીના રંગમાં રંગાયા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિર પહોંચ્યા હતા. રવિદાસ મંદિરમાં દર્શન કર્યાં બાદ પીએમ મોદીએ ઉપસ્થિત મહિલાઓ સાથે...
Modi
PM મોદી આજે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ રાષ્ટ્રને સમર્પિત કરશે, મોદીએ કહ્યું- રામાનુજાચાર્ય સ્વામીને આ શ્રદ્ધાંજલિ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ સાંજે 5 વાગે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરશે. 11મી સદીના ભક્તિ શાખાના...