Tuesday, June 17, 2025
Homenational

national

5 મહિનાથી બંધ છે આ નેશનલ હાઈવે, કારણ છે ખેડૂતો, લોકોની મુશ્કેલી ફરી વધશે, સરકાર શું કરી રહી છે?

હરિયાણાના અંબાલામાં કિસાન આંદોલનને કારણે છેલ્લા 5 મહિનાથી દિલ્હી-અમૃતસર હાઈવે બંધ છે. હરિયાણા-પંજાબ બોર્ડરને અલગ કરતી ઘગ્ગર નદીના એક કિનારે ખેડૂતો ઉભા છે, તો...

રાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનોનું વિદેશ અભ્યાસનું સપનું થયું

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૯ કરોડની લોન અપાઈઅમદાવાદના ઘાટલોડિયામાં...

રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.

નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.કોઈપણ બાબત સહજતાથી કરો તો દરેક પ્રક્રિયા ધ્યાન છે."દક્ષિણામાં મેં મને જ આખેઆખો આપી દીધો છે!"ચોથા દિવસની કથા...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પ્રદાતા ભારતી એરટેલ ("એરટેલ") એ આજે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને ગ્રાહકો...
- Advertisement -

મહિલાના ઘરમાં આગ લગાવવા મામલે સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકો દોષી જાહેર

કાનપુર: ઉત્તર પ્રદેશમાં કાનપુરની એમપી-એમએલએ કોર્ટે સોમવારે જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકોને લગભગ 19 મહિના પહેલા એક મહિલાનો પ્લોટ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ વૈભવ કાલેનું મૃત્યુ થયું. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ વચ્ચે આ પહેલી ઘટના છે...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. સંજય સિંહની ગયા વર્ષે 4 ઓક્ટોબરે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં...

સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાજ્યસભામાં જશે એવી અટકળ

ચંડીગઢ, તા.7વડાપ્રધાન મોદીએ વંશવાદ અંગે સોમવારે સીધા કરેલા પ્રહારો પછી કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને તેઓના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા રાજયસભામાં જશે તેવી...
- Advertisement -

MPના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા,7નાં મોત, 100થી વધુ ઘાયલ

હરદા: મધ્યપ્રદેશનાં હરદામાં ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના 60થી વધુ મકાનોમાં આગ લાગી હતી. 7 લોકોના મોત થયા છે. 100થી વધુ...

મોદી સરકારનું વચગાળાનું બજેટ કેવું રહ્યું, કઈ મહત્ત્વની જાહેરાતો થઈ?, વાંચો આ 20 પોઈન્ટ…

વચગાળાના બજેટમાં આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયાકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી ટાણે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું. આ વખતે...

Must read