Tuesday, June 17, 2025
Homenational

national

ટ્રેન નીચે કપાયેલા પગને જાતે ઉઠાવીને પ્લેટફોર્મ પર ચડ્યો, લોકો બનાવતા રહ્યા વીડિયો

હરિયાણાના ભિવાની રેલવે સ્ટેશન પર માનવતાના ચિંથરા ઉડાવતો એક મામલો સામે આવ્યો છે. રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતા સમયે પગ લપસવાથી એક વ્યક્તિનો પગ...

J&K: યાસીન મલિકની ધરપકડ, હુર્રિયત ચીફ નજરબંધ

જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓ પર કડલ વલણ કરાઈ રહ્યું છે. હવે આ ક્રમમાં જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (JKLF)ના પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કર્યા બાદ હૂર્રિયત કોન્ફરન્સના મીરવાઈજ...

મુસાફરો સાથે ગેરવર્તન, વિમાનમાંથી નીચે ઉતારવા પાયલટે કર્યું આવું

કોલકાતાથી બાગડોગરા માટે ઉડાન ભરી રહેલા એરએશિયાના વિમાનમાં યાત્રીઓ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. મુસાફરોએ આરોપ લગાવ્યાં હતાં કે પહેલા તો વિમાનને ટેકઓફ...

ભૈયુજી મહારાજે માથામાં ગોળી મારીને આપઘાત કરતા ચકચાર

ભૈયુજી મહારાજની આત્મહત્યાથી સમર્થકોમાં આઘાતનું મોજુ : કઈ પરિસ્થિતિ હેઠળ આપઘાત કર્યો તેને લઇને ઉંડી ચકાસણી : પ્રથમ પત્નિના મોત બાદ ગયા વર્ષમાં જ...
- Advertisement -

ભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી લગભગ 70 કિમી દૂર કેટલાક લૂંટારૂઓએ નાટકીય રીતે એક મંદિરના પૂજારી પાસેથી લાખો રૂપિયાની રકમ અને લક્ઝરી કાર લૂંટી લીધી. બિદનાગિરી...

ઘણીવાર SPGની સલાહને નજરઅંદાજ કરી ચૂક્યા છે મોદી, કમાંડો એલર્ટ થયા

પુણે પોલીસ દ્વારા પીએમ મોદીની હત્યાના ષડયંત્રના ખુલાસા બાદ પીએમની સુરક્ષામાં તેનાત SPGએ વડાપ્રધાનને સલાહ આપી છે કે, તે હાલ પૂરતો કોઈ રોડ શો...

દિલ્હી-NCRમાં ફરી આંધી-તોફાન સાથે વરસાદ, સાંજે જ અંધારું થઈ ગયું

દિલ્હી-એનસીઆરમાં શનિવાર સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ અંધકાર છવાઈ ગયો હતો. રેતીના તોફાન અને ભારે પવન સાથે હળવો વરસાદ પણ...

અહીં છે ‘લેડી ડૉન’નો આતંક, નામ લેતા પણ ગભરાય છે લોકો

રાજધાની દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ‘અમ્મા’ નામથી જાણીતી થયેલી બશીરનનું મકાન પોલીસે સીલ કરી લીધું છે. સંગમ વિહારની આ ‘લેડી ડોન’ અને તેના 8...
- Advertisement -

નોકરી પરથી કાઢી મૂક્યો તો HR હેડ સાથે એવું કર્યું કે જાણીને ચોંકી જશો

નોકરીમાંથી કાઢી મૂક્યો તો એક વ્યક્તિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે કંપનીના એચઆર હેડ પર જ ગોળી ચલાવી દીધી. આ ઘટના ગુરૂવારની છે જ્યાં...

ભારત માતાના મહાન સપૂત હતા ડો. હેડગેવારઃ પ્રણવ મુખર્જી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગના દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધન પહેલા આરએસએસ સંસ્થાપક ડો. હેડગેવારને ‘ભારતના સાચા સપૂત’...

Must read