Tuesday, June 17, 2025
Homenational

national

‘ભારત બંધ’ વ્યાપકઃ ગુજરાતમાં કોંગ્રેસ હિંસક બની

અમદાવાદ-વડોદરામાં બસો પર પથ્થરમારો, લાઠીચાર્જ : બાળકીનું મોત : બિહાર સહિત અનેક રાજ્યમાં હિંસા, તોડફોડ અને આગચંપી : એકલા અમદાવાદ શહેરમાં 335 કોંગ્રેસીની અટકાયતનવી...

ભારત રત્ન અટલજીનું 93 વર્ષની વયે નિધન

- જેમનું ભાષણ સાંભળીને વિરોધી પણ ચૂપ થઈ જતા હતા, તે સરસ્વતી પુત્ર આજે કાયમ માટે મૌન - અટલજીની તસવીર છેલ્લીવાર 2015માં ત્યારે સામે આવી...

લખનઉમાં PM મોદીનો કટાક્ષ : ઉદ્યોગપતિઓ સાથે ઊભા રહેવાથી કોઈ ડાઘ નથી લાગતો

PM મોદીએ યુપીને આપી 60 હજાર કરોડની પરિયોજનાની ભેટલખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લખનઉમાં 60 હજાર કરોડની 81 પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન...

દક્ષિણ કાશ્મીર: પથ્થરનો જવાબ બુલેટ, 3 આતંકીને ઢાળી દીધા, સેનાને ખૂબ ખૂબ અભિનંદન

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા ખાતે શનવિરો પથ્થરબાજોએ સેના પર હુમલો કર્યો હતો. જેમાં વળતા જવાબમાં સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ત્રણ નાગરિકોના મોત થયા...
- Advertisement -

ખેડૂતો માટે આનંદ: ખરીફ ખેત પેદાશોના ટેકાના ભાવને કેબિનેટની મંજૂરી

મોદીનું કિસાન કાર્ડ: કેબિનેટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો નવી દિલ્હી: આગામી વર્ષે થવા જઇ રહેલી 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકારે ખેડૂતોને મોટી...

મુંબઈ: ઘાટકોપરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થતા 5નાં મોત, બ્લેક બોક્સ મળ્યું

મુંબઈ:મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. અત્યંત ગીચ વિસ્તારમાં આ દુર્ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. ઘટનામાં પાંચ લોકોના મોત...

કલેક્ટરે પોતાની દીકરીનું એડમિશન કરાવ્યું સરકારી શાળામાં

કવર્ધા કલેક્ટર અવનીશ કુમાર શરણે પોતાની દીકરી વેદિકાનું એડમિશ સરકારી શાળામાં કરાવ્યું છે. સત્રના પહેલા દિવસે તે નગર પ્રમુખ સાથે શાળા પર પહોંચ્યા હતા....

J&K: ઓલઆઉટ પાર્ટ-2, હિટ લિસ્ટમાં આ આતંકીઓ

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરાયા બાદ આર્મી અને સુરક્ષાબળે આતંકીઓ વિરુદ્ધ પોતાનું ઓપરેશન ઓલઆઉટ-2 શરૂ કરી દીધું છે. સુરક્ષાદળોની લિસ્ટમાં લગભગ 300 આતંકીઓના નામ...
- Advertisement -

કાશ્મીરમાં ચાર આતંકી ઠાર, સામે આવ્યું IS કનેક્શન

જમ્મુ કાશ્મીરના અનંતનાગના શ્રીગુફારામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલું છે. આ અથડામણમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યાં છે. માર્યા ગયેલા આતંકીઓનું ઈસ્લામિક સ્ટેટ...

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ, કાશ્મીર પહોંચ્યા NSG કમાન્ડો

કેન્દ્ર સરકાર રમઝાન બાદ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશનને સ્થગિત કરવાને લઈને હાલ ‘વેટ એંડ વોચ પૉલિસી’ પર કામ કરી રહી છે. આ દરમિયાન એક...

Must read