Homenational
national
national
J&K: કુલુગામમાં સેનાએ ઠાર કર્યા 5 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શનિવારે સવારે શ્રીનગરના કુલુગામમાં પણ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ...
national
સ્વચ્છતા હી સેવા’ અભિયાન લોન્ચઃ સ્વચ્છતા મિશનથી ડાયરિયાના કેસમાં ઘટાડો- મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 સપ્ટેમ્બરથી 'સ્વચ્છતા હી સેવા અભિયાન'ની શરૂઆત કરી. પીએમ મોદીએ સમાજના વિવિધ વર્ગોના લગભગ 2000 લોકોને પત્ર લખીને આ સ્વચ્છતા...
national
લાલબાગચા રાજા માટે આ વખતે કરવામાં આવ્યું છે ‘મોરપીંછ’નું ડેકોરેશન
મુંબઇમાં લાલબાગ વિસ્તારમાં ગણેશ ગલી ખાતે પ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ના પ્રથમ મુખદર્શન કરવાનો ભક્તોને મંગળવારે લહાવો મળ્યો. આ સમયે ગણેશભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.- ઢોલ-નગારાના...
national
અનેક રાજ્યોની સાથે યોજાનારી છે લોકસભાની ચૂંટણી, તમારો એક મત બદલી શકે છે સરકાર, ઘર બેઠા આ રીતે બનાવો તમારું વોટર આઇડી કાર્ડમધ્ય પ્રદેશ,...
તમારો એક મત સરકાર બદલી શકે છે. તેવામાં જરૂરી છે કે તમારી પાસે વોટર આઇડી કાર્ડ હોય, જેથી તમે વોટિંગ કરી શકો. આજે અમે...
- Advertisement -
national
J&K: કિશ્તવાડમાં બસ ચિનાબ નદીમાં પડી; 17નાં મોત, 11 ઘાયલોને એરલિફ્ટ કરાયાં
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ઠકુરાઈ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક મેટાડોર વાન ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો...
national
હરિયાણા: બોર્ડ ટોપર સાથે અપહરણ બાદ ગેંગરેપ: 24 કલાક પછી FIR નોંઘાઈ
આરોપી ફરારબોર્ડ પરીક્ષામાં ટોપર રહેલી રેવાડીની એક વિદ્યાર્થિની સાથે અપહરણ અને સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ત્રણ યુવકોએ આ ઘટનાને મહેન્દ્રગઢમાં અંજામ આપ્યો....
national
રાહુલનો PM મોદી પર સીધો હુમલો, કહ્યું- માલ્યાના ભાગવા પાછળ વડાપ્રધાન
વિજય માલ્યા અને અરૂણ જેટલીની મુલાકાતની વાતને લઈને દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં...
national
CBIએ કહ્યું- વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવો મોટી ભૂલ હતી
ભાગેડુ લિકર વેપારી વિજય માલ્યાના દેશ છોડવા વિશે સીબીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ કહ્યું છે કે, લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવા એક...
- Advertisement -
national
જાસૂસી કેસઃ ISROના પૂર્વ વૈજ્ઞાનિકની ધરપકડ અયોગ્ય, 50 લાખ વળતર આપો: SC
ઈસરોમાં 1994ના કથિત જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટે પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણને 24 વર્ષ બાદ અંતે રાહત આપી છે. કોર્ટે કહ્યું કે નમ્બી નારાયણની કેરળ...
national
ઈન્દોરઃ સૈફી મસ્જિદમાં મોદીએ કહ્યું- વોહરા સમાજની રાષ્ટ્રભક્તિ ઉદાહરણરૂપ
વડાપ્રધાન મોદી શુક્રવારે ઈન્દોરમાં હઝરત ઈમામ હુસૈનની શહાદતના સ્મરણોત્સવ 'અશરા મુબારકા' કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. આ કાર્યક્રમ દાઉદી વોહરા મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કરાયો હતો....