Wednesday, June 18, 2025
Homenational

national

IICCની આધારશિલા પહેલાં મોદીએ કરી મેટ્રોની મુસાફરી, લોકોએ સમગ્ર રસ્તે લીધી સેલ્ફી

ઈન્ટરનવેશનલ કન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટરની આધારશિલા રાખવા માટે પીએમ મોદીએ ફરી એક વખત દિલ્હી મેટ્રોની સવારી કરી. વડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની આ યાત્રા...

પાક.ના અનુરોધને ભારતે સ્વીકાર્યો, ન્યૂયોર્કમાં સુષ્મા અને કુરૈશી વચ્ચે થશે મુલાકાત

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા અંતર્ગત ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે પાકિસ્તાનના આ અનુરોધને ભારતે...

રેવાડી ગેંગરેપ: ફેસબુક પર છોકરીઓ સાથે છેડતીની ડંફાસ મારતો હતો મુખ્ય આરોપી, મહિલાઓ વિરુદ્ધ કરતો’તો આવી અપમાનજનક પોસ્ટ

12 સપ્ટેમ્બરના રોજ રેવાડીમાં યુવતી સાથે ગેંગરેપ કરવાના મામલે ધરપકડ કરાયેલ આરોપી નિશુ ફોગાટ કેવી માનસિકતા ધરાવે છે તેની જાણ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી...

મોદી કેબિનેટે ટ્રિપલ તલાક પરના વટહુકમને આપી મંજૂરી, કોંગ્રેસ-ભાજપે કર્યા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે ટ્રિપલ તલાકના મુદ્દે વટહુકમ પાસ કરી દીધો છે. ટ્રિપલ તલાક બિલ છેલ્લાં બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું...
- Advertisement -

નવાઝ અને મરિયમ શરીફને મળી મોટી રાહત, સજા પર ઇસ્લામાબાદ હાઇકોર્ટે લગાવી રોક

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે નવાઝ શરીફ સહિત તેની દીકરી મરિયમ નવાઝ શરીફ અને જમાઈની સજા રદ કરી...

પાક.સૈનિકોએ ઇન્ટરનેશનલ બોર્ડર પર BSFના જવાનનું ગળું કાપી કરી બર્બરતાઃ રિપોર્ટ

પાકિસ્તાની સૈનિકોની ફરી એક કાયરતાભરી હરકત સામે આવી છે. જમ્મુ નજીક આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFના એક જવાનનું ગળું કાપી નાંખવામાં આવ્યું છે. આ ઘટનાથી...

મિશન-2019: કાશીના ગઢથી ફરી પૂર્વાંચલમાં ફતેહ મેળવવાનો મોદીનો પ્રયાસ

વડાપ્રધાન મોદીએ પોતાનો 68મો જન્મદિવસ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં મનાવ્યો. આ તબક્કે PM મોદીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી પૂજા પાઠ પણ કર્યાં. લોકસભા...

ગેંગરેપની ઘટના પર રાહુલે કહ્યું- PMનું મૌન અસ્વીકાર્ય, સરકારને શરમ આવવી જોઈએ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે આંધ્રપ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓએ કુરનુલમાં બાળકો સાથે મુલાકાત કરી અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે પણ વાત કરીછેલ્લાં થોડાં દિવસથી...
- Advertisement -

CM પારિકર બીમાર, ખતરામાં ગોવા સરકાર? કોંગ્રેસે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરની તબિયત ખરાબ થયા બાદ રાજ્યમાં કોંગ્રેસે સરકાર રચવાને લઈને પ્રયાસો શરૂ કરી દીધા છે. સોમવારે કોંગ્રેસના 16માંથી 14 ધારાસભ્યો રાજ્યપાલને...

4 વર્ષમાં PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની કેવી કરી કાયાપલટ?

કાશી નગરીને ઐતિહાસિક અને પરંપરાઓથી પણ પ્રાચીન માનવામાં આવે છે. જાણીતા લેખક માર્ક ટ્વેને લખ્યું છે કે, "કાશી ઈતિહાસથી પણ પુરાતન છે, પરંપરાઓથી પણ...

Must read