Thursday, June 19, 2025
Homenational

national

ગૂગલને પાછળ પાડી એપલ બની દુનિયાની ટોપ બ્રાન્ડ, ફેસબુક 9મા સ્થાને: રિપોર્ટ

ગ્લોબલ બ્રાન્ડ કન્સલટન્સી ઈન્ટરબ્રાન્ડે ગુરુવારે 'બેસ્ટ-100 ગ્લોબલ બ્રાન્ડ 2018' લિસ્ટ જાહેર કર્યું છે. તે પ્રમાણે ગૂગલને પાછળ મુકીને એપલ દુનિયાની ટોપ બ્રાન્ડ થઈ ગઈ...

ચંદા કોચરે ICICI બેન્કના CEO અને MD પદથી આપ્યું રાજીનામું, શેરમાં 5%નો ઉછાળો

વીડિયોકોન ધિરાણ મામલે વિવાદોમાં આવેલા ICICI બેન્કના સીઈઓ ચંદા કોચરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુરુવારે ચંદાકોચરે રાજીનામું આપી દીધું છે. ચંદા...

લખનઉ શૂટઆઉટ: CM યોગીને મળી એપલ મેનેજરની પત્ની; નોંધાવી નવી FIR

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એપલ કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીની હત્યાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. એફઆઇઆરને લઇને ઊભા થયેલા સવાલો પછી હવે...

કેન્સર થેરેપીની શોધ માટે જેમ્સ એલિસન-તાસુકૂ હોન્જોને મેડિસિનનો નોબલ પુરસ્કાર

2018 માટે મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર નેગેટિવ ઇમ્યૂન રેગ્યૂલેશનના ઇનહિબિશન દ્વારા કેન્સર થેરેપીની શોધ માટે સંયુક્ત...
- Advertisement -

યુવકે નવું નક્કોર બુલેટ કચરાના ઢગલામાં ફેંકી દીધું, શું છે કારણ?

રોયલ એન્ફીલ્ડ બાઇકનું નામ સાંભળીને દરેક વ્યક્તિનું મન ખુશીથી ભરાઇ જાય છે. આ બાઇક વિશ્વભરમાં જાણીતી છે અને યુવાન લોકોની પ્રથમ પસંદ બની રહે...

વાનના પડખાં ઉડ્યાં, ટ્રેક્ટરના થયાં 3 ટૂકડાં, 15 વર્ષ પછી જનમેલા દીકરાની 14 મહિનામાં પણ ઘરમાં ન રહી કિલકારી

25 સપ્ટેમ્બરે જેસલમેરના ચાંધન વિસ્તારમાં થયેલા એક રોડ એક્સિડન્ટમાં એક પરિવાર બરબાદ થઈ ગયો છે. 26 સપ્ટેમ્બરે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આખા...

યુવતી સાથે હેવાનિયત, મરેલી સમજીને નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી, 27 કલાકે બીજીવાર ભાન આવતા પાડી ચીસ, ઇશારાથી નર્સને પૂછ્યું- ક્યાં છું?અહીં કેવી રીતે આવી?

મંગળવારે ગેંગરેપ પછી જે યુવતીને મરેલી સમજીને ફૂટબોલ મેદાનમાં નિર્વસ્ત્ર હાલતમાં ફેકવામાં આવી હતી, તેની સ્થિતિ બુધવારે પણ ગંભીર રહી. દાખલ થયાના 27 કલાક...

અડધી રાતે ઉંઘતી પત્નીને લગાવી દીધી આગ, 80 ટકા સળગેલી પ્રેગ્નેન્ટ પત્નીના પેટમાં જ મૃત્યુ પામ્યુ નવજાત

ત્રણ મહિનાથી ઘરનું ભાડું ચૂકવવાનું અને દીધ વાળાને પૈસા આપવાની પત્નીની વાતથી ગુસ્સે થયેલા પતિએ પ્રેગ્નેન્ટ મહિલાને અડધી રાતે કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી....
- Advertisement -

ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉપક્રમે ગાયત્રી પરિવાર દ્વારા 8 રાજ્યોમાં વ્યસનમુક્તિ સ્વર્ણિમ ભારત રથ યાત્રાનું આયોજન

અખિલ ગાયત્રી પરિવાર, ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે વ્યસનમુક્ત સ્વર્ણિમ ભારત રથ યાત્રાનું આયોજન કર્યું છે. ગાયત્રી પરિવારના...

રાફેલ ડીલ પર શરદ પવારના નિવેદનથી નારાજ તારિક અનવરે NCP છોડ્યું

1999માં સોનિયા ગાંધીના વિદેશી મુળનો હવાલો આપી કોંગ્રેસ છોડી શરદ પવારની સાથે મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો (NCP) પાયો નાંખનાર તારિક અનવરે પક્ષને અલવિદા કહિ...

Must read