Thursday, June 19, 2025
Homenational

national

મુઝફ્ફરપુરકાંડ: છોકરીઓ બેભાન થઈ જાય ત્યાં સુધી બળાત્કાર કરતા

આ કેસમાં તપાસ કરતી સીબીઆઇએ રજૂ કરેલા રિપોર્ટની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી: ૩૦મીએ વધુ સુનાવણીનવી દિલ્હી: મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબીઆઇએ આપેલાં રિપોર્ટની...

દિવાળી પર લાઈસન્સવાળા દુકાનદાર જ ફટાકડા વેચી શકશેઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી: દેશભરમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર રોક લગાવવા માટે દાદ માગતી પિટિશન પર સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો...

2010 પછી જ્યારે જ્યારે શુક્રવારે આવ્યો દશેરાનો તહેવાર ત્યારે સર્જાયું મોતનું તાંડવ

વર્ષ 2014માં પટનાના ગાંધી મેદાનમાં રાવણ દહનના કાર્યક્રમમાં ભાગદોડ થવાના કારણે 33 લોકોના મોત થયા હતાં અને 29 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના...

દારુની રેડ વખતે સ્થાનિક પોલીસ એજન્સીઓ સાથે નહીં રહી શકેઃ DGP શિવાનંદ ઝા

ગુજરાતમાં નશાબંધી અને જુગાર જેવા ગુનાઓ આરોપીઓ પર કડક પગલા ભરાય અને ગુનાઓનું કાયમી નિવારણ આવે એ માટે DGP શિવાનંદ ઝાએ પત્ર લખ્યો છે....
- Advertisement -

ફરીદાબાદઃ 4 ભાઈ-બહેનોએ લગાવી ફાંસી, ઘરમાંથી વાસ મારતાં થયો મોતનો ખુલાસો

અહીંના સૂરજકુંડમાં ચાર ભાઈ-બહેનોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેમના ફ્લેટમાંથી જ્યારે ગંધ આવી તો પડોસીઓએ તેની જાણ પોલીસને કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો...

ભરૂચના ફોકડી ગામમાંથી પોલીસે રૂપિયા 17 લાખથી વધુની નકલી ચલણી નોટો જપ્ત કરી

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ચાલતા નકલી ભારતીય ચલણી નોટો બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 17 લાખથી વધુ નકલી નોટો સાથે બે શખ્સોને...

અમૃતસર: ભીડે ગેટમેનને બિલ્ડિંગથી ફેંક્યો; રાવણ દહન માટે પોલીસે આપી’તી મંજૂરી

અમૃતસરમાં દશેરા સમારોહ દરમિયાન થયેલી દુર્ઘટનાનો ઘણાં વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. શનિવારે બપોરે ગુસ્સે થયેલા લોકોએ શિવાલા ફાટકના ગેટમેન નિર્મલ સિંહ સાથે મારઝૂડ...

અમૃતસરમાં રાહણ દહન જોવા આવેલા લોકો પર ચડી ટ્રેન, 50થી વધુ લોકોના મોતની આશંકા

અમૃતસર: પંજાબના અમૃતસરમાં જોડા રેલવે ફાટક પાસે આયોજિત રાવણ દહનના કાર્યક્રમમાં નાસભાગના કારણે થયેલ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી...
- Advertisement -

ભારે વિરોધના કારણે સબરીમાલા મંદિર સુધી ન પહોંચી શકી બંને મહિલાઓ, પરત ફરશે

કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દ્વાર ખુલ્યાંને આજે ત્રણ દિવસ થયા છે તેમ છતાં હજી પણ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી...

અ’વાદઃ AMCએ 14 સ્વિમિંગ પુલનું ખાનગીકરણ કર્યું, સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 14 સ્વિમિંગ પુલોના ખાનગીકરણની હિલચાલ હાથ ધરાઈ છે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરી છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી)...

Must read