Thursday, June 19, 2025
Homenational

national

થરૂરનું વિવાદિત નિવેદન કહ્યું- મોદી સંઘ માટે શિવલિંગ પર બેઠેલાં વીંછી જેવા, જેને હટાવી ન શકાય

કોંગ્રેસ નેતા શશિ થરૂરે રવિવારે કહ્યું કે વડાપ્રધાન મોદી સંઘની મર્યાદા ઓળંગી ગયા છે. થરૂરે જણાવ્યું કે સંઘના સભ્યએ એક પત્રકારને નામ ન જાહેર...

કંઈક આવી છે આ 229 મહિલાઓ, પતિઓએ વર્ષો પહેલા છોડી દીધી છતાં આજે પણ તેમના નામે રાખે છે કરવા ચોથનું વ્રત

યૂપીના જૌનપુરની અનીતાની વાત કરવાની રીતભાત અને વર્તન વ્યવહારથી આપને ક્યારેય એવું નહીં જણાય કે તે માનસિક રીતે બીમાર રહી હશે.જો કે આ માનસિક...

ફૂલોની ખેતીથી ઉભો કર્યો લાખોનો વ્યાપાર, આ રીતે મળ્યો આઇડિયા

સામાન્ય રીતે ફૂલ દરેકને પસંદ હોય છે. દરેક ફૂલની અલગ સુગંધ અને ખાસિયત હોય છે. આ કારણે તેની દરેક અવસરમાં ડિમાંડ હોય છે. ફૂલોની...

ઊંઘમાંથી જાગેલી 2 વર્ષની દીકરી બોલી, ‘મા ભૂખ લાગી છે, કુરકુરે ખાવા છે’, મા દુકાને ગઈ-5 મિનિટમાં પરત પણ ફરી પણ દરવાજો ખોલતાં જ...

ગુરૂવારે ઇંદોરમાં ફરી એક વખત શરમજનક ઘટના બની. આ ઘટનામાં પણ પોતાના જ લોકોએ ઘાવ આપ્યા. 2 વર્ષની માસૂમ સાથે માના મામાએ જ દુષ્કર્મ...
- Advertisement -

J&K: પથ્થરમારામાં જવાન શહીદ થતાં આર્મી ચીફે વ્યક્ત કર્યો રોષ- કડક કાર્યવાહી જરૂરી

કાશ્મીર ઘાટીમાં પથ્થરબાજીમાં એક જવાન શહીદ થઈ જતાં વાતાવરણ ફરી તંગ બન્યું છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે આ અંગે પ્રતિક્રિયા આપતાં રોષ ઠાલવતાં કહ્યું કે...

અબડાસાના પૂર્વ MLA છબીલ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ, અશ્લીલ ફોટા પાડી ધમકાવવાનો પણ આરોપ

ગુજરાતના સુરતના ચકચારી જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં નામ ઉછળ્યાં બાદ કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ છે. છબીલ પટેલ સામે...

રિપોર્ટઃ પાકિસ્તાન સીરિયાથી ત્રણ ગણું જોખમી, LeTથી વિશ્વને સૌથી વધુ ભય

પાકિસ્તાન માનવતા માટે સીરિયાથી વધુ ખતરનાક છે. આ આંતકને જન્મ આપનાર, વૈશ્વિક આતંકવાદનો સૌથી મટો હિમાયતી છે. વિશ્વમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન સીરિયાથી ત્રણ...

7 MPs, 199 MLAs નથી આપી PANની જાણકારી, જેમાં સૌથી વધુ કોંગ્રેસના- ADR

દેશના 7 સાંસદો અને 199 ધારાસભ્યોએ ઇલેક્શન કમીશનને પોતાના પર્માનેન્ટ એકાઉન્ટ નંબર (PAN)ની જાણકારી નથી આપી. PANની જાણકારી ન આપનારાઓની યાદીમાં સૌથી વધુ કોંગ્રેસના...
- Advertisement -

સબરીમાલા: અમિત શાહે કહ્યું- ભગવાન ઐયપ્પાના શ્રદ્ધાળુઓની સાથે ભાજપ દ્રઢતાથી ઊભી રહેશે

બીજેપી અધ્યક્ષ અમિત શાહ શનિવારે કેરળમાં હતા. અહીંયા તેમણે બીજેપી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. શાહે કેરળના સબરીમાલા મંદિમાં 10 વર્ષની બાળકીઓથી લઇને 50 વર્ષની મહિલાઓને...

કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારી પાર્ટીઓને બાદમાં #MeToo કેમ્પેન ન ચલાવવું પડે- રાજનાથ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ શનિવારે તેલંગાનાના હૈદરાબાદમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. આ તકે રાજનાથ સિંહે 2019ની લોકસભા ચૂંટણીને લઈને બની રહેલાં...

Must read