Homenational
national
Breaking News
PM Modi Inaugurates Wildlife Centre At Vantara, Spends Time With White Lion Cubs
During his visit, the Prime Minister played with and fed several animals, including Asiatic lion cubs, a white lion cub, a rare and endangered...
national
ઇકોમ એક્સપ્રેસે નવી બ્રાન્ડ ઓળખ બહાર પાડી
નેશનલ : નાણાંકીય વર્ષ 2024 મુજબ ભારતની એકમાત્ર પ્યોર-પ્લે બીટુસી ઇ-કોમર્સ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર (સ્ત્રોતઃ રેડસીઅર રિપોર્ટ) અને સમગ્ર ભારતમાં એક્સપ્રેસ લોજિસ્ટિક નેટવર્ક...
national
દિલ્હીમાં રાજકારણ ગરમાયું, ફરી એક વખત નીતિશ કુમારે એવું કર્યુ કે પક્ષપલટાની અટકળો શરૂ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નીતિ આયોગની દિલ્હીમાં આયોજિત બેઠકમાં ગેરહાજર રહીને ફરી ચર્ચા જગાવી છે. તેમની જગ્યાએ બિહાર વતી ભાજપના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને...
national
આખી દુનિયા થંભી ગઈ પણ આ 2 ધુરંધર દેશોને માઈક્રોસોફ્ટની ખામીથી જરાય ફેર ન પડ્યો! જાણો કારણ
શુક્રવારે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ...
- Advertisement -
national
‘દુઃખી કેમ છો, આપણે ભવિષ્યનું વિચારવાનું છે…’ વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોને કેમ આવું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ હેડક્વાર્ટરમાં કાર્યકરો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાથી ચૂકી જવા બદલ હતાશ કાર્યકરોને પ્રોત્સાહિત કરવાનો...
national
એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારોને એસઆઈપી ટોપ-અપ અંગે માહિતગાર કરવાના પોતાની રીતે અલગ
એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારોને એસઆઈપી ટોપ-અપ અંગે માહિતગાર કરવાના પોતાની રીતે અલગએવા ડિજિટલ અભિયાન અપને #એસઆઈપીકોદોપ્રમોશનનો પ્રારંભઆપણા જીવનનો જેમ-જેમ વિકાસ થતો થાય છે,...
national
સુપ્રીમ કોર્ટમાં જાઓ, કેદારનાથ સમિતિનો સોનાની ચોરીના દાવા પર શંકરાચાર્યને પડકાર
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં દાવો કર્યો હતો કે કેદારનાથ ધામમાંથી 228 કિલો ગાયબ થયું છે. આ દાવાને લઈને ખૂબ ચર્ચા થઈ પરંતુ હવે...
national
VIDEO: હાય રે બેકારી! મુંબઈ એરપોર્ટ પર હેન્ડીમેનનું કામ કરવાં પડાપડી, નાસભાગ સર્જાઈ
દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચ...
- Advertisement -
national
જમ્મુ-કાશ્મીરમાં 2021થી અત્યાર સુધીમાં 14 મોટા આતંકવાદી હુમલા થયા, 50 જવાનોએ શહાદત વહોરી
જમ્મુ-કાશ્મીરના ઘણાં ભાગોમાં છેલ્લા અમુક સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. એટલું જ નહીં માત્ર જુલાઈમાં જ 15 દિવસમાં ખીણમાં 4 મોટા આતંકી હુમલાઓએ...
national
મહારાષ્ટ્રમાં ભાજપ ડખો : ચાર દિગ્ગજ નેતાઓએ અજિત પવારની પાર્ટી છોડી
આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં મહારાષ્ટ્રનો સમાવેશ પણ થાય છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી પહેલા જ અજિત પવારની એનસીપી...