Thursday, June 19, 2025
HomeIndia

India

કાવડિયાઓને નડ્યો ગંભીર અકસ્માત, હાઈટેન્શન વાયર સાથે ડીજે ટચ થતાં કરંટ ફેલાયો, 8નાં મોત

બિહારના હાજીપુરમાં જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું ડીજે લગાવેલું વાહન હાઇટેન્શન તારની લપેટમાં આવી જતાં આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા બાદ મૃત્યુ પામી ગયાની...

સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમી, ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ, રિપોર્ટમાં ચોંકાવનારા દાવા

યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (જીઈએમ) અહેવાલમાં ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સ વચ્ચે નકારાત્મક સંબંધ હોવાની જાણકારી આપવામાં આવી છે. પીઆઈએસએ જેવા...

કોંગ્રેસના કદાવર મુખ્યમંત્રીની ખુરશી પર ખતરો? આજે રાજ્યપાલ કરી શકે છે મોટો નિર્ણય, જાણો મામલો

કોંગ્રેસના કદાવર નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે. સીએમ સિદ્ધારમૈયા અંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત આજે એક મોટો નિર્ણય લઈ...

અમેરિકાની ચૂંટણી વચ્ચે સટ્ટાબજાર ગરમ, કમલા હેરિસ અને ટ્રમ્પમાં કોના જીતવાની સંભાવના વધુ?

અમેરિકાના પ્રમુખ પદ માટેની આ વખતની ચૂંટણી ઐતિહાસિક બની રહેવા સંભવ છે. આ વખતે એક તરફ રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ...
- Advertisement -

આકાશ-પર્વતથી આફત આવ્યા બાદ હિમાચલમાં ધરા ધ્રૂજી, 3.2ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ

હિમાચલ પ્રદેશમાં વધુ એક આફત આવી છે. આભ ફાટ્યાની ઘટના બાદ ભૂસ્ખલન થયું હતું. જેના બાદ હવે આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ...

ફરી નહીં યોજાય NEETની પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, કહ્યું- અસર ફક્ત બે જગ્યા સુધી

NEETની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. સીજેઆઇ ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી. નેશનલ...

ત્રણ મૃતદેહ મળ્યા, પરિવારના 11 લોકો હજુ ગુમ… વાયનાડ દુર્ઘટનાના પીડિતની વ્યથા જાણી હૈયું દ્રવી ઉઠશે

કેરળ (Kerala)ના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આફત (Natural disaster)માં મૃત્યુઆંક 250થી પણ વધુ પહોંચી ગયો છે. જ્યારે હજુ પણ 200થી...

SC અને STમાં હવે બનશે સબ કેટેગરી, સુપ્રીમકોર્ટની 7 સભ્યોની બંધારણીય બેન્ચનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમકોર્ટે અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST) ને અનામત મુદ્દે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે SC અને ST માં સબ કેટેગરી બનાવવામાં...
- Advertisement -

નકલી આયુષ્યમાન કાર્ડ મામલે EDના ચાર રાજ્યોમાં 19 સ્થળે દરોડા, કોંગ્રેસ બે નેતાના ઘરે પણ તપાસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નકલી આયુષ્યમાન આઈડી કાર્ડ બનાવવા મામલે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ચાર રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ યોજના મામલે...

UPSCના નવા ચેરપર્સન તરીકે પ્રીતિ સુદનની નિમણૂક, મનોજ સોનીનું સ્થાન લેશે

યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ...

Must read