Thursday, June 19, 2025
HomeIndia

India

પંજાબના ગામમાં યુપી-બિહારના લોકોને રાતે 9 પછી બહાર ન નીકળવાનું ફરમાન

Punjab News: પંજાબના કુરાલી ગામ પછી હવે ખરારના જાંદપુર ગામે પણ પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધ મૂક્યા છે. ગામમાં લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે...

શહીદ જવાનના પેન્શન પર કોનો અધિકાર? સરકાર બનાવી રહી છે યોજના : પત્ની કે માતા-પિતા…

Martyr Army Jawan Pension: દેશની સેનામાં ફરજ દરમિયાન શહીદ થતાં જવાનોના પરિવારમાં પેન્શન કોને મળશે? શહીદ જવાનના પેન્શન પર કોનો અધિકાર? કોંગ્રેસ સાંસદ ઈમરાન...

વડાપ્રધાન મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

Pm Modi Wayanad Visit: કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. વાયનાડ...

નીતિન ગડકરીની મુખ્યમંત્રી ભગવંત માનને ચેતવણી આપી કે કાયદો વ્યવસ્થા સુધારો નહિ તો…:…

Nitin Gadkari warns Punjab CM: પંજાબમાં અવારનવાર આતંકી હુમલાથી લઈને ડ્રગ્સ-નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડાવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ મામલે કેન્દ્ર અને...
- Advertisement -

એક જ પરિવારના 4 સભ્યોની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા, પોલીસે સોધખોળ શરુ કરી

Mass Murder in Begusarai: બિહારના બેગૂસરાય જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યો પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો. જેમાંથી ત્રણ લોકોના મોત...

મનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવતા જ ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું કરી દીધું એલાન

Manish Sisodia: દિલ્હી પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને શુક્રવારે કોર્ટથી સૌથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે તેમને...

કેન્દ્ર સરકારે અનામતમાં ક્રિમી લેયર શું છે? જેને લાગુ કરવાનો ઈનકાર કર્યો

Creamy Layer in Reservation: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એસ.સી અને એસ.ટી કેટેગરીના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ કરવાનો ચુકાદો આપ્યો હતો. હવે તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારે...

એક વ્યક્તિ નશામાં રેલવે ટ્રેક પર સૂઈ ગયો ને ઉપરથી પસાર થઇ ગઇ ટ્રેન : જુઓ શું થયું પછી

Train Ran Over Man : દારૂના નશામાં બધા ભાન ભૂલી જતા હોય છે તેવું આપણે ચારેતરફ સાંભળ્યું હશે. જોકે દારૂના નશામાં મોત સામે આવી...
- Advertisement -

સપા અને અખિલેશનું ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની આ માંગ ટેન્શન વધારી દેશે

UP By Election 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ દસ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના...

ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરનું કહેવું છે કે મેં મદદ ન કરી હોત તો તેમનો પક્ષ પણ ન હોત અને તેઓ પણ નહીં

Politics: બિહારમાં 2025માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈને રાજકીય પાર્ટીઓએ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. ત્યારે જન સૂરાજ પદયાત્રાના સંયોજક અને...

Must read