Wednesday, June 18, 2025
HomeIndia

India

સુદાનનું આ ગામ યુદ્ધનું મેદાન બન્યું : બળવાખોર સૈનિકોએ 85 લોકોની હત્યા કરી

સુદાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે અર્ધલશ્કરી દળના બળવાખોર સૈનિકોએ એક ગામ પર હુમલો કરી દીધો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત...

કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 20 ડબા ખડી પડયા : કેટલ ગાર્ડને નુકસાન થતાં અકસ્માત સર્જાયો

દેશમાં શનિવારે વહેલી સવારે વધુ એક ટ્રેન અકસ્માત સર્જાયો છે. વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૦ ડબા કાનપુરમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક શનિવારે...

બિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડયો : રૂ. 1410 કરોડ પાણીમાં ધોવાયા

બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો ચાર લેનનો સુલતાનગંજ-અગુવાની પુલ ત્રીજી વખત શનિવારે તૂટી પડયો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સુલતાનગંજથી અનુવાની...

દિલ્હીમાં મર્સિડીઝ ચાલકે સાઈકલ પર જતા યુવકને ફંગોળી નાખતાં મોત

દેશમાં હિટ એન્ડ રનના કેસ સતત વધતા જઈ રહ્યા છે. તાજેતરનો મામલો દેશની રાજધાની દિલ્હીનો છે. અહીંથી એક ચકચાર મચાવતી અકસ્માતની ઘટના સામે આવી...
- Advertisement -

દહેરાદૂનમાં સરકારી બસમાં કિશોરી પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરતાં હડકંપ

પ.બંગાળની રાજધાની કોલકાતામાં એક મહિલા ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મની ચકચાર મચાવતી ઘટના બાદ હવે દહેરાદૂનમાં પણ એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે....

કેન્દ્રએ તબીબોને હડતાળ સમેટી લેવા કરી અપીલ : સુરક્ષા સુનિશ્ચિત કરવા બનાવાશે પેનલ

Government Appeal to Doctors : કોલકાત્તામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને દેશભરના ડૉક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો...

હિમાચલ પ્રદેશમાં રોડનો આખો હિસ્સો જ ધોવાઈ ગયો : ફરી આભ ફાટ્યું

હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત આભ ફાટ્યું છે. શિમલાના રામપુરમાં આભ ફાટવાથી તેની ચપેટમાં આવી 30 મીટર લાંબો રોડ આખો ધોવાઈ ગયો છે. વહીવટી...

લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટીરિયલ લીક થતાં હડકંપ : 1.5 કિ.મી. વિસ્તાર ખાલી કરાવાયો

લખનૌ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પર કેન્સરની રેડિયો એક્ટિવ દવા લીક થઈ ગઈ. સુરક્ષા સાધનોનું એલાર્મ વાગતાં જ હડકંપ મચી ગયો. એનડીઆરએફ, એસડીઆરએફને માહિતી આપવામાં...
- Advertisement -

મહિલાઓ સુરક્ષાની આશા કોની પાસે રાખે : પ્રિયંકા ગાંધીની આકરી પ્રતિક્રિયા : દેશમાં દરરોજ 86 દુષ્કર્મના કેસ

કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસ પર પ્રિયંકા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'દેશમાં દરરોજ 86 દુષ્કર્મની ઘટનાઓ બની...

ઉદયપુર બબાલ મામલે તંત્રએ આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું : આ કેવી કાર્યવાહી?

ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલિ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ,...

Must read