Wednesday, June 18, 2025
HomeIndia

India

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં રાશનની દુકાનો પર ડેરી અને FMCG પ્રોડક્ટ મળશે : કેન્દ્ર સરકારનો નવો પ્લાન

જે લોકો રાશનની દુકાન પરથી સબ્સિડાઇઝ રેટ વાળું રાશન અથવા સરકારની મફત રાશન યોજનાનો લાભ લેતાં હોય છે તેમના માટે સરકારે મોટી જાહેરાત કરી...

પૂર્વ સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનઃ તિસ્તા બંધ પરનું પાવર સ્ટેશન પણ ધરાશાયી : આખી ઘટના કેમેરામાં કેદ

પૂર્વ સિક્કિમમાં મંગળવારે સવારે ભયાનક ભૂસ્ખલન થયું. આ ભયાનક ભૂસ્ખલનના કારણે રાજ્યમાં એક પાવર સ્ટેશન લગભગ સંપૂર્ણ તબાહ થઈ ગયું છે. અહીં છેલ્લા કેટલાક...

ઈન્દિરા ગાંધીની હત્યા કરનારા બોડીગાર્ડના સાંસદ પુત્રની માંગ કે કંગનાની ઈમર્જન્સી ફિલ્મ પર પ્રતિબંધ મૂકો

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમર્જન્સી વિવાદમાં આવી ગઈ છે. આ ફિલ્મ મુદ્દે ફરીદકોટના અપક્ષ સાંસદ સરબદીત સિંહ ખાલસાએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે ફેસબુક...

સ્કૂલોમાં પણ બાળકીઓ સુરક્ષિત નથી : મહારાષ્ટ્રમાં થાણેના બદલાપુરની શાળામાં બે સગીરાનું યૌનશોષણ : દેખાવોના કારણે રેલવેને અસર

મહારાષ્ટ્રમાં થાણેના બદલાપુરની એક જાણીતી શાળામાં બે બાળકી પર યૌન શોષણ થયાની ઘટના સામે આવી છે. જેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. મોટી...
- Advertisement -

રાહુલ ગાંધીએ કેબ બુક કરાવી અને પછી રાઈડ પર નીકળી ગયા : ડ્રાઇવરે કહ્યું- CNGના ભાવ વધ્યા પણ ભાડું નહીં

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર નવા અંદાજમાં જોવા મળ્યા હતા. સોમવારે (19મી ઑગસ્ટ) તેમણે કેબ બુક કરાવી અને પછી રાઈડ પર નીકળી...

મધ્ય પ્રદેશમાં બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : અકસ્માતમાં 7 લોકોના મોત : મોટી દુર્ઘટના

મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7...

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે જવાના છે. ઈન્ડીયન ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલ (આઈડીએસી) દ્વારા એમક્યુ-૯બી, પ્રીડેટર ડ્રોન વિમાનો તેમજ તથા નૌસેના માટેનાં...

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સોમવારે સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં...
- Advertisement -

મધ્ય પ્રદેશમાં સીબીઆઇએ પોતાના જ ડીએસપીની ધરપકડ કરી

સીબીઆઇએ રવિવારે મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં મોટા પાયે દરોડા પાડયા છે. કથિત નાણાકીય અનિયમિતતાઓની તપાસ હેઠળ નોધર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ (એનસીએલ) સાથે સંકળાયેલા અધિકારીઓ અને...

ઉત્તર પ્રદેશમાં બસ અને પીકઅપ વચ્ચે ટક્કર થતાં 8 લોકોનાં કમકમાટીભર્યા મોત

ઉત્તર પ્રદેશના શિકારપુર-બુલંદશહેર રોડ પર પીકઅપ અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં આઠ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત...

Must read