Wednesday, June 18, 2025
HomeIndia

India

જૂના અખાડા મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે સમાધિ

દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા વિવાદમાં રહેનારા બાબાને હરિદ્વારમાં...

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરનના કાફલામાં સામેલ કારનો ગંભીર અકસ્માત : એકનું મોત : પાંચને ઈજા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરનના કાફલામાં સામેલ કારનો ગંભીર અકસ્માત થયો છે, જેમાં અજાણ્યા વાહનની ટક્કરના કારણે કાર ચલાવી રહેલા જવાન વિનય બાનસિંહનું મોત...

ચોખાની નિકાસ પર પ્રતિબંધો દૂર કરાયા : આ દેશમાં મોકલશે પુરવઠો : ખેડૂતો માટે સારા સમાચાર

કેન્દ્ર સરકાર ગતવર્ષે ચોખાની નિકાસ પર લાગુ પ્રતિબંધો દૂર કરવાની શરૂઆત કરી છે. હાલમાં જ તેણે પસંદગીના દેશોમાં મર્યાદિત પ્રમાણમાં ચોખાની નિકાસ કરવા મંજૂરી...

પાકિસ્તાનથી ઈરાક જતાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, : 35 લોકોનાં મોતથી હાહાકાર

પાકિસ્તાનથી ઈરાક જતાં શિયા સમુદાયના શ્રદ્ધાળુઓની એક બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો હતો. માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ...
- Advertisement -

રાજ્યમાં સમન્સ અને વોરંટ હવેથી વોટ્સએપ, ઈ-મેલ અને SMS દ્વારા મોકલાશે : સરકારે જાહેરનામું બહાર પાડ્યું

ન્યાયિક પ્રક્રિયાને વધુ સુવિધાજનક અને અસરકારક બનાવવા માટે ભારતભરમાં નિયમો અને કાયદામાં જડમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યોમાં પણ તૈયારી...

પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીને મળી દુષ્કર્મની ધમકી : કોલકાતા રેપ-મર્ડર કેસ અંગે પોસ્ટ કરી હતી

કોલકાતા રેપ મર્ડર કેસે સમગ્ર દેશના લોકોમાં આક્રોશ ફેલાવી દીધો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ સુધી આ મામલે ન્યાયની માગ કરી રહ્યાં છે અને...

બદલાપુરમાં યૌન ઉત્પીડનનો વિરોધ કરનારા 300 સામે FIR : 40 લોકોની ધરપકડ

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે કિંડરગાર્ટનની બાળાઓ સાથે યૌન શોષણની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. સ્કૂલમાં...

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના એલાન બાદ મહેબૂબાને મોટો ઝટકો : મુખ્ય પ્રવક્તાએ જ પાર્ટીનો સાથ છોડ્યો

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીને મોટો ઝટકો લાગ્યો છે. પીડીપીના મુખ્ય પ્રવક્તા સુહેલ બુખારીએ મંગળવારે પાર્ટી છોડી દીધી હતી. બુખારી દેખીતી...
- Advertisement -

ત્રિપુરામાં ભારે વરસાદે ત્રણથીચાર સ્થળોને ઘમરોળ્યું : ભૂસ્ખલન થતાં 7 લોકોનાં મોત, 2 હજુ ગુમ

ત્રિપુરામાં ત્રણથી ચાર સ્થળોએ ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત સાત લોકોનાં મોત થયા છે અને બે ગ્રામીણો...

ડૉક્ટરોની સુરક્ષા મુદ્દે દેશ વધુ એક રેપની રાહ જોઈ શકે નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સુઓમોટો નોંધ લેતા સમગ્ર દેશમાં...

Must read