Thursday, June 19, 2025
HomeIndia

India

ભારતમાં પેડલ સ્પોર્ટના વિકાસને પ્રોત્સાહન આપવા માટે પેડલપાર્ક ઇન્ડિયામાં ફંડિંગ રાઉન્ડમાં પાર્થ જિંદાલ અગ્રણી

મુંબઈ : ભારતમાં પેડલ સ્પોર્ટને સમર્પિત માર્કેટ લીડર અને એક વ્યાપક ઇકોસિસ્ટમ, પેડલપાર્ક ઈન્ડિયાએ આજે JSW સ્પોર્ટસ અને ઈન્સ્પાયરના ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ (IIS)ના સ્થાપક...

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન, PDP પણ જોડાવાની ચર્ચા

Election 2024 : ચૂંટણી પંચે 16મી ઓગસ્ટે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, તો બીજીતરફ કોંગ્રેસે (Congress) પણ લોકસભા...

સેમસંગ ભારતમાં ગેલેક્સી વોચીસમાં ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશનની સુવિધા લાવી

ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી વોચીસ માટે સેમસંગ હેલ્થ મોનિટર એપ પર ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશન (આઈએચઆરએન) રજૂ કરવામાં...

વિવો વી40 સિરીઝ: ઝાઈસ ઇમેજિંગ અને કટીંગ-એજ પરફોર્મન્સ સાથે અલ્ટીમેટ સ્માર્ટફોનનો અનુભવ

વિવોએ સ્માર્ટફોન ટેક્નોલોજીમાં તેની નવીનતમ નવીનતા, વિવો વી40 સિરીઝને રજૂ કરી છે, જે મોબાઇલ ફોટોગ્રાફી અને પ્રદર્શનમાં એક નવા યુગને ચિહ્નિત કરે છે. વી40...
- Advertisement -

ભાજપના દિગ્ગજ નેતાનો મોટો ધડાકો કે PM મોદી ક્યારે લેશે સંન્યાસ ? પીએમ મોદીની નિવૃત્તિના આપ્યા સંકેત!

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિસ્ફોટક નિવેદન કરી ચર્ચામાં આવી ગયા છે. આ વખતે તેમણે સીધા જ વડાપ્રધાન મોદીની નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું....

યુપીમાં તંત્રએ મંદિરમાં ઘંટ વગાડવાથી ફેલાયું ધ્વનિ પ્રદૂષણ , સોસાયટીને નોટિસ ફટકારી

ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સોસાયટીમાં મંદિરમાં ઘંટ વગાડવાથી થતા ધ્વનિ પ્રદૂષણ પર ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (UPPCB) દ્વારા નોટિસ મોકલવામાં...

કોલકાતા કેસમાં CJI ચંદ્રચૂડનું મોટું નિવેદન હું સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ ગયો હતો

Kolkata Rape & Murder Case: કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં સુનાવણી ચાલી રહી...

મોદી સરકાર ભારતમાં ચાલતી વિશ્વની સૌથી મોટી યોજનામાંધરખમ ફેરફાર કરવાની તૈયારીમાં

કેન્દ્રની મોદી સરકાર વિશ્વની સૌથી મોટી યોજનામાં મોટાપાયે ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને રૂ. 10...
- Advertisement -

કોલકાતાની હોસ્પિટલ પર સુપ્રીમના આદેશ બાદ સીઆઇએસએફના 150 જવાન તૈનાત

કોલકાતા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતાની ચર્ચાસ્પદ આરજી કર હોસ્પિટલ પર અર્ધ સૈન્ય દળ સીઆઇએસએફના ૧૫૦ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. બુધવારે વહેલી...

મોદી લકઝરી ટ્રેનમાં બેસી યુદ્ધ ક્ષેત્રમાંથી પસાર થશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત ઉપર દુનિયા આખી વિશેષતઃ અમેરિકા સહિત પશ્ચિમના દેશો નજર માંડી રહ્યા છે. તા. ૨૧ થી ૨૩ વચ્ચે...

Must read