Sunday, June 8, 2025

Surat

સુરત સિવિલની જૂની બિલ્ડિંગ મોતનો માચડો

સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરીત થઈ ગઈ છે, જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યુ છે. જોકે, હાલમાં મુશળધાર...

6 વર્ષની માસૂમ રમતાં રમતાં ખુલ્લી ગટરમાં પડી હતી, 22 કલાક બાદ અંબિકા નદીમાંથી મૃતદેહ મળ્યો.

બીલીમોરાના વખારિયા બંદર પાસે ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીનો આજે 22 કલાક બાદ માત્ર મૃતદેહ હાથ લાગ્યો હતો. 22 કલાકની ભારે શોધખોળ બાદ વઘારિયા બંદર...

નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયું છે આરોપી મહિલાના ચંગુલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી...

પતિના ત્રાસથી સોફ્ટવેર એન્જિનિયર પત્ની એ કરી આત્મહત્યા,

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાના. જેણે 21 જૂનના રોજ પતિને છેલ્લો વ્હોટ્સએપ મેસેજ કરીને આકાશ દર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી સાંજના 7.30 વાગ્યે...
- Advertisement -

ભાજપના ખેસવાળી કારે મધરાતે બુલેટને અડફેટે લીધું,

અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બ્રેઝા કારની બુલેટ સાથે જોરદાર ટક્કર થતાં કારમાં એરબેગ...

‘ગૌ’ માતાએ આપણી નહીં પરંતુ, જીવ માત્રની માતા છે.

હજુ પાવાગઢમાં ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના બની છે.આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા...

વંદના કરી વાત્સલ્ય મૂર્તિ વડીલો પ્રત્યે ખૂબ સાત્વિક પ્રેમ ભાવ રહે

સુરત અમરેલી જિલ્લા ના ભયાણી ના સમઢિયાળા ગામ નો પારિવારિક સ્નેહ મિલન સમારોહ સુરત મોટા વરાછા ખાતે યોજાયો  તારીખ ૯-૬-૨૦૨૪ ના પારિવારિક સ્નેહ મિલન...

લાઠી તાલુકા ના સમસ્ત દેરડી(જાનબાઈ) ગામ પરિવાર સુરત ખાતે નવમા સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયુ

જાનબાઈ માં ની કૃપાથી અને વડીલો ના આશિર્વાદથી તેમજ યુવાનો અને કમીટી સભ્યો ની મહેનત તથા દાતાશ્રીઓના સહયોગ થી સમસ્ત દેરડી (જાનબાઈ) ગામ પરિવાર...
- Advertisement -

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો તા.૧૮-૦૫-૨૪ ના રોજ  લાઠી લીલીયા તાલુકાના પટેલ સમાજ ના તમામ પ્લેયર...

સુરત : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસને મજબૂત કરવા માટે ‘રાષ્ટ્રીય એકતા રન’નું આયોજન થયું

સુરત : ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ 31મી ઓકટોબરે એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે...

Must read