Saturday, June 7, 2025

Surat

નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં, દિવાળીની શુભેચ્છા પાઠવતાં પોસ્ટર પર ‘ગદ્દાર’ લખી દેવાયું

Surat News : દેશમાં આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક ખૂબ ચર્ચાસ્પદ બની હતી. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)નું...

સુરત રેલવે સ્ટેશન પર વતન જવા પરપ્રાંતિયોની લાગી લાઈનો

Surat Railway Station: દિવાળી જેવો મોટો તહેવાર હોય તો પરિવાર સાથે ઉજવવાની મજા જ કંઈક અલગ હોય છે અને એટલે જ આ દરમિયાન લોકો...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ સાથે વેપારીઓનું વિરોધ પ્રદર્શન

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની દિવાળી બગડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે....

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી,12,600 થી વધુ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ થઈ શકે છે

સુરત : સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઓવર સ્પીડ અને રોંગ સાઈડ વાહન ચલાવતા...
- Advertisement -

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ અને મેઈન્ટેનન્સ થતી હોવાની ગેરરીતિ ઝડપાયા બાદ પાલિકાએ અડાજણ ડેપો ચાર્ટર સ્પીડ પ્રા.લી. એજન્સીની ચાર...

સુરતમાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી: જાણો આગામી પાંચ દિવસ ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (22 સપ્ટેમ્બરે) સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે...

સુરતમાં ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ,રેલવે સ્ટાફની સતર્કતાને લીધે દુર્ઘટના ટળી

ઉત્તર પ્રદેશની માફક હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જોકે રેલવે સ્ટાફની સતર્કતાને લીધે કોઇ મોટો અકસ્માત સર્જાયો...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી 4 શહેરોની પસંદગી કરી ,ગ્રોથમાં લંડનની હરીફાઈ કરશે સુરત

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે દેશની GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી 4 શહેરોની પસંદગી કરી છે....
- Advertisement -

ઉત્સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા:ગણેશજીની પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્ય ન કર્યું

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે. નાની મોટી મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું....

ગણેશજીની ઉંચી પ્રતિમા વાયરોના કારણે સુરતમાં પાલ-હજીરા રોડ પર પસાર ન થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો

સુરતમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામ આવી છે પરંતુ વિસર્જનના દિવસે કેટલાક દ્રષ્યો સર્જાયા તેના કારણે ગણેશજીના લાખો ભક્તોની લાગણી દુભાઈ રહી છે. ભાગળ...

Must read