Saturday, August 9, 2025

Rajkot

રાજકોટમાં 3 વર્ષની બાળકીને સાવકા બાપે માર્યો ઢોર માર, કર્યા અડપલાં

રાજકોટ: માનવજાતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં ઉપલેટાનાં સમથિયાળા પાસે પાટણવાવની આ ઘટના બની છે. ધર્મેશ ચુડાસમાએ તેની સાવકી દીકરી સાથે ઢોર...

‘કોળી સમાજને અન્યાય સાંખી નહીં લેવાય, નહીં તો વિચારવું પડશે’: દેવજી ફતેપરા

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા દરેક સમાજ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે અને પોતાના સમાજનું મહત્ત્વ સમજાવી રહ્યો છે. ત્યારે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાનું...

રાજકોટમાં એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું

ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે ઘાતક સાબિત થશે?રાજકોટ: શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ વધતા શાળાના સંચાલકો પણ હરકતમાં આવ્યા છે. કોરોનાના કેસ વધતા સ્વનિર્ભર શાળા...

મમ્મીએ 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ લેવા મોકલી, પણ સગીર દુકાનદારે અંદર ખેંચી લીધી

રાજકોટ :ગુજરાતમાં હવે નરાધમો હદ વટાવી રહ્યાં છે. માસુમ બાળકીઓને પોતાની હવસ સંતોષવ માટે નિશાન બનાવી રહ્યાં છે. સુરત અને ગાંધીનગરમાં બાળકીઓના દુષ્કર્મની આગ...
- Advertisement -

સરધારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ : સી.આર.પાટીલે કહ્યું- ધર્મ વગરનું રાજકારણ અનીતિને નોતરે છે

રાજકોટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરે આજથી આઠ દિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે જ સવારે CM ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ...

અમરિષ ડેર વિશે પાટીલનો યુ ટર્ન, હવે કહ્યું-કોઈ કોંગ્રેસીને ભાજપમાં લેવામાં નહિ આવે

રાજકોટ :ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે,...

ગુજરાતમાં CM બદલાયાને 65 દિવસ થઈ ગયા, પણ રાજકોટ ભાજપ હજુ રૂપાણીને જ મુખ્યમંત્રી માને છે!

રાજકોટઃ ભાજપના કેન્દ્રિય મોવડી મંડળે દેશના ઈતિહાસમાં પહેલીવાર નો રિપીટ થિયરી અપનાવીને સીએમ, ડેપ્યુટી સીએમ સહિત સરકારના તમામ મંત્રીઓને બદલીને આખી નવી સરકારને રાજ્યના સંચાલનની...

રાજકોટ રાજપરિવારની મિલકતનો વિવાદ વકર્યો, વધુ એક સદસ્યએ પોતાનો હિસ્સો માંગ્યો..

રાજકોટ: રાજકોટ ના રાજવી પરિવારનો મિલકતનો વિવાદ વકર્યો છે. બહેન બાદ હવે ભત્રીજાએ રાજકોટના રાજવી માંધાતાસિંહ સામે દાવો માંડ્યો છે. રણશૂરવીરસિંહ...
- Advertisement -

રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા

રાજકોટ :રાજકોટ ના કાલાવાડ રોડ પર આવેલ પ્રખ્યાત નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની છે. નિરાલી રિસોર્ટ માં પાછળના રૂમમાં આગ ફાટી નીકળી...

રાજકોટના 189 ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ, બીજી લહેરના વિદાયના સંકેત

છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના 410 ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથીરાજકોટ તાલુકામાં સૌથી વધુ 44 ગામના લોકો સંક્રમણ મુક્ત થયારાજકોટ જિલ્લામાં 75 ગામમા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read