Saturday, June 7, 2025

Rajkot

7 ટ્રેક્ટરો શેત્રુંજી-ધાતરવડી નદીના પટમાંથી રેતી ચોરી કરતાંપકડાયા

અમરેલી: અમરેલી જિલ્લાની શેત્રુંજી નદી સહિતની નદીઓ, વોંકળાઓ, ચેકડેમ વિસ્તારમાં ખનીજ ચોરોએ રેતીની મોટાપાયે ચોરી શરૂ કરી છે. જેની સામે ચોક્કસ કારણોસર આંખે પાટા...

ગુજરાતમાં વિકાસના ખોખલા દાવા, આવક ઓછી ખર્ચ વધુ, દરરોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા

રાજકોટમાં આર્થિક સંકડામણમાં મુકાયેલા એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવાના પ્રયાસ થયા છે. ગુજરાતમાં વિકાસના ખોખલા દાવા વચ્ચે આજે પ્રત્યેક પરિવારમાં આમદની અઠ્ઠની...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ, નવરાત્રીને લઈને નવા નિયમો જાહેર

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન...

વન્યપ્રાણી અભયારણ્યને આગામી 16મી ઑક્ટોબરથી ખુલ્લુ મૂકવામાં આવશે

રાજકોટ : ચોમાસાની ઋતુ દરમિયાન બંધ કરવામાં આવેલા સાસણ ગીર વન્યપ્રાણી અભયારણ્યને આગામી 16મી ઑક્ટોબરથી ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે ઓનલાઇન બુકિંગ શરુ કરી...
- Advertisement -

રાજકોટમાં દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક રીતે આપઘાતનો પ્રયાસ, તમામને સિવિલ ખસેડાયા

રાજકોટ : રાજકોટથી એક હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બેન્ક લોન સહિતના અન્ય દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “પેશન્ટ સેફ્ટી વીક 2024″ની ઉજવણી કરવામાં આવી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ એ ભારતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાંની એક છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે પેશન્ટ સેફ્ટી વીક 2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ...

ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

રાજકોટ: સુરેન્દ્રનગરમાં આજે એસીબીએ એક જ દિવસમાં બે ટ્રેપ ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ઉપરાંત ખાણ ખનિજ વિભાગના કલાર્ક સહિત કુલ ત્રણને લાંચ...

દ્વારકામાં પૂર્વ કાંઠા વિસ્તારનાં દરિયા કિનારેથી ચરસના 2 પેકેટો મળી આવ્યા

ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયું હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણાં દિવસોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળી...
- Advertisement -

જિલ્લા ભાજપ પ્રમુખે વસૂલી-હપ્તાખોરીની ચરમસીમા વટાવી, પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હવે PM ને લખ્યો પત્ર

રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડા હવે ભાજપમાં પણ વિદ્રોહના સૂર રેલાવી રહ્યા છે. જેમાં ખાસ લોકસભા ચૂંટણી બાદ...

4 બ્રિજનું કામ 172 કરોડનું, કોન્ટ્રાક્ટ આપ્યો 251 કરોડમાં, જૂની રૂપાણી સરકારનું કૌભાંડ બહાર આવ્યું

જાન્યુઆરી 2021માં જ્યારે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી હતા. ત્યારે સરકારની બ્રિજ ગ્રાન્ટમાંથી રાજકોટમાં તત્કાલીન મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે વહીવટદાર તરીકે તાબડતોબ વહીવટ કરીને...

Must read