Thursday, June 19, 2025
HomeGujaratAhmedabad

Ahmedabad

અમદાવાદની કિડની હોસ્પિટલમાં હોબાળો: સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટ ઘટાડાતા રોષ

થોડા સમય પહેલા જ અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી જાહેર થઈ હતી. હવે તેમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય...

BIMTECHએ પદ્મશ્રી શ્રી પરેશ મૈતીના વર્કશોપમાં કલા અને વેપારનો સમન્વય કર્યો

બિઝનેસ મેનેજમેન્ટનું શિક્ષણ આપતી ભારતની અગ્રણી સંસ્થા બિરલા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (BIMTECH - બિમટેક), ગ્રેટર નોઇડાએ મંગળવારે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ શ્રી પરેશ...

3A કમ્પોઝીટ્સની ફ્લેગશિપ બ્રાન્ડ ALUCOBOND એ પ્રીમિયમ પ્રોડક્ટ ‘ALUCODUAL ®’ લોન્ચ કરી

કંપની નવીન અને ‘મેડ ઈન ઈન્ડિયા’ એન્જીનિયરવાળી સોલિડ શીટ્સના લોન્ચ સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે ~ 2024: ALUCOBOND®, સ્વિસ મેજર 3A કમ્પોઝિટ્સની ફ્લેગશિપ...

ખેડૂતો આ કામ ઉતાવળે પતાવે નહીંતર PM કિસાન યોજનાનો ડિસેમ્બરનો હપ્તો નહીં મળે

ખેડૂતો માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત 15મી ઓક્ટોબરથી ફાર્મર...
- Advertisement -

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી ‘વિરાસતઃ ભારતીય વારસાની એક ઝલક’ સાથે કરી હતી

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી ‘વિરાસતઃ ભારતીય વારસાની એક ઝલક’ સાથે કરી હતી, જે તેના વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ઉત્સાહનું પ્રદર્શન કરે...

તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતો માટે મોટો નિર્ણય, ખેડૂત મટી ગયેલા લોકોને અપાશે પ્રમાણપત્ર

ગુજરાત સરકારે વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ખેડૂતોની તમામ જમીન...

‘નોકરી આપો, નશો નહીં…’, અદાણી પોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરાયા, 30ની અટકાયત બાદ મુક્તિ

ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે મુન્દ્રા ખાતે નોકરી દો, નશા નહીં' કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું હતું....

રાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના મહેસાણાથી લઈને અમદાવાદ સુધી રાજ્યમાં દરોડા

મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા છે. મળતી માહિતી મુજબ, રાધે ગ્રૂપના મહેન્દ્ર પટેલ...
- Advertisement -

પેલેડિયમ અમદાવાદે શહેરના મહાનુભાવો માટે બ્રિલેર શોકેસનું આયોજન કર્યું

અમદાવાદ : ગુજરાતમાં વૈભવ અને શાન-શૌકતનું પ્રતીક એવા પેલેડીયમ અમદાવાદે હાલમાં જ એક વિશિષ્ટ બ્રિલેર પ્રોડક્ટ શોકેસનું આયોજન કર્યું. આ ભવ્ય કાર્યક્રમમાં અમદાવાદના 50...

આઇએચસીએલએ ગુજરાતના કંડલામાં ગેટવે રિસોર્ટ માટે હસ્તાક્ષર કર્યાં

ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ ગુજરાતના કંડલામાં રિસોર્ટ માટે હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. આ કન્વર્ઝન પ્રોજેક્ટ ગેટવે રિસોર્ટ તરીકે...

Must read