Thursday, June 19, 2025
HomeGujaratAhmedabad

Ahmedabad

અમદાવાદીઓ હવે રિવરફ્રન્ટ પર ચા-નાસ્તાની મજા માણી શકાશે : સ્ટોલ મેળવવા માટે હરાજી કરવામાં આવશે

અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરવા આવતા પ્રવાસીઓ માટે કામના સમાચાર સામે આવ્યા છે. મુલાકાતીઓને હવે ચા-કોફી અને નાસ્તાની સુવિધા વૉક-વે પર જ મળી રહેશે. જેના...

ગુજરાતમાં વિલંબ બાદ આખરે શિયાળો અસલ મિજાજમાં : 72 કલાક કોલ્ડવેવની શક્યતા,વરસાદી ઝાપટાની પણ આગાહી

ગુજરાતમાં વિલંબ બાદ આખરે શિયાળો અસલ મિજાજમાં આવવા લાગ્યો છે. નલિયામાં 7.6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું અને હવે આગામી બે...

ગુજરાતમાં શિયાળાની જમાવટઃ અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે નોંધાયુ લઘુતમ તાપમાન, નલિયા 10.8 ડિગ્રી ઠંડીથી ઠુંઠવાયું

ગુજરાતમાં આખરે શિયાળો ધીમે-ધીમે જમાવટ કરવા લાગ્યો છે. ગત રાત્રિના નલિયામાં 10.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન...

PMJAY યોજનામાં ગેરરીતિ: રાજ્યની 5 હોસ્પિટલ અને 2 ડોક્ટર સસ્પેન્ડ, 50 લાખ સુધીની પેનલ્ટી

તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાનો સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ...
- Advertisement -

વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 11 ડિસેમ્બર, 2024 ના રોજ ખૂલવાની છે, શૅર દીઠ રૂ. 265/- થી રૂ. 279/-ની પ્રાઈસ બેન્ડ...

અમદાવાદ : વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડ, ઉપભોક્તા અને વેપારીઓ ધરાવતા દ્વિ-પક્ષીય પેમેન્ટ નેટવર્ક સાથેના પ્લેટફોર્મ બિઝનેસ એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે શૅર...

ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી અરવિંદ કુમાર શર્મા એ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે રોડ શોનું નેતૃત્વ કર્યું

અહમદાબાદ : યોગી સરકાર પ્રયાગરાજ મહાકુંભ-2025ને ભારતીય સંસ્કૃતિ અને એકતાનો વૈશ્વિક પ્રતીક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ અન્વયે, શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી...

શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં...

ગુજરાતમાં 12 લોકોની હત્યા કરનાર ભુવાનું કસ્ટડીમાં મોત, દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને પીવડાવતો હતો

અમદાવાદના સરખેજ પોલીસે તાંત્રિક વિધિ કરી લોકોને મૂરખ બનાવતા આરોપી ભુવા નવલસિંહ ચાવડાને પાંચ દિવસ પહેલા ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં રહેલા...
- Advertisement -

BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની પૂર્ણાહુતિ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો સ્વર્ગ જેવો નજારો, એક લાખ હરિભક્તો થયા ભાવમગ્ન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' યોજવામાં આવ્યો છે. ત્યારે આ મહોત્સવમાં ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશથી...

ભારતમાંથી દુબઇ સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ સાયબર ક્રાઇમે વડોદરાથી ગેરકાયદેસર રીતે દુબઇ સીમ કાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપીને વડોદરાના બે અને ભરૂચમાં રહેતા એક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે....

Must read