Tuesday, June 17, 2025
HomeEducation

Education

ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો દોઢ વર્ષ બાદ શરૂ થયાં, વિદ્યાર્થીઓએ કહ્યું આજે આઝાદી મળી હોય એમ લાગ્યું

અમદાવાદ: કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. પહેલી લહેર ઓછી થતાં સ્કૂલો શરૂ કરાઈ હતી. પરંતુ થોડા સમયમાંજ ઘાતક નીવડેલી...

આગામી 2 સપ્ટેમ્બરથી ધો 6થી 8ના વર્ગો શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણપ્રધાન દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 6 અને 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણપ્રધાને જાહેરાત...

ગુજકેટનું પરિણામ જાહેર: A ગ્રુપના 474 અને B ગ્રુપના 678 વિદ્યાર્થીઓને 99 પર્સન્ટાઈલ

અમદાવાદ: ગુજકેટની પરીક્ષાનું આજે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત 6 ઓગસ્ટે યોજાયેલી પરીક્ષામાં 67 હજાર 951 વિદ્યાર્થીઓ અને 45...

રાજ્યની સ્કૂલોમાં વર્ષના 365 દિવસમાંથી 245 દિવસ શૈક્ષણિક કાર્ય થશે,80 દિવસ રજા રહેશે

કોરોનાની બીજી લહેર શાંત થતાં જ રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. ત્યારે હવે રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં...
- Advertisement -

ધો.12 સાયન્સ રિપીટર્સ વિદ્યાર્થીઓનું 15 ટકા પરિણામ, 30343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની...

CBSE 10માનું પરિણામ જાહેર: 99.04% વિદ્યાર્થીઓ પાસ થયા, છોકરીઓએ મારી બાજી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10માના લાખો વિદ્યાર્થીઓના રિઝલ્ટની રાહનો હવે અંત આવ્યો. બોર્ડે મંગળવાર બપોરે 12 વાગે 10માનું રિઝલ્ટ જાહેર કરી દીધું....

રિઝલ્ટ જાહેર: પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર થયું

અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100...

ધોરણ-10,12 રિપીટર વિદ્યાર્થીને હાઈકોર્ટે ન આપી રાહત,કહ્યું- ભણવામાં ધ્યાન આપો

રિપીટર વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાંથી ન મળી રાહત. હવે 15 જુલાઈના ધો. 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યથાવત રહેશે. રિપીટર અને એકસટર્નલ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન...
- Advertisement -

કોરોનાના કેસ ઘટતા,ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

ગુજરાતમાં શાળા અને કોલેજશરુ કરવા રાજ્ય સરકાર વિચારી રહી હોવાની વિગત સામે આવી રહી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ આજે જણાવ્યુ હતુ કે,...

ધોરણ 10ના વિદ્યાર્થીઓને ટેમ્પરરી માર્ક્સશીટ આપવામાં આવી, ઓરિજિનલ માર્ક્સશીટ જુલાઈના બીજા સપ્તાહમાં અપાશે

અમદાવાદ: કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર...

Must read