Monday, June 16, 2025
HomeEducation

Education

GSEB Board Result 2025 – GSEB 10th & 12th Results Check Online

You Are Searching GSEB Board Result 2025? (Gujarat Secondary and Higher Secondary Education Board) Check our​ GSEB Result 2025 At gsebboardresult.in.Check Our GSEB Board Result 2025 online for Gujarat Board 10th...

GSEB 10th Result 2025: ધો.10-12 બોર્ડની પરિક્ષાના પરિણામ એપ્રિલના અંતમાં જાહેર થશે, 450 મુલ્યાંકન કેન્દ્ર

GSEB 10th Result 2025: ગુજરાતમાં ધોરણ 10 અને 12નીબોર્ડની પરીક્ષા આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લાં સપ્તાહમાં યોજાઈ હતી. સામાન્ય રીતે આ પરીક્ષાઓ માર્ચના બીજા કે ત્રીજા...

આજીવન શિક્ષણને સ્વીકારવું એ માત્ર અનિવાર્ય જ નથી પરંતુ આજની સંપૂર્ણ આવશ્યકતા છે

શ્રી જયંત ચૌધરી, માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) એ આજે ​​SKILLS બ્રિજ માસ્ટરક્લાસ સિરીઝમાં તેમના સંબોધન દરમિયાન ડિજિટલ...

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી નિયામક દ્વારા મંગાઈ નથી

શિક્ષકોની કાયમી ભરતીના મુદ્દે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પામીને સરકારે ભરતીની જાહેરાત કરવાની સાથે ક્યા ધોરણમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે. તેની વિગતો જાહેર કરી...
- Advertisement -

હવે 1 કરોડ હશે તો MBBS બની શકશો, વાલી-વિદ્યાર્થીઓનો વિરોધ, કહ્યું- આ લોકો બિઝનેસ કરે છે

મેડિકલમાં MBBSના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજ્યભરમાં તબીબી, મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન બાબતે ચર્ચા કરવા બેઠક યોજાઈ

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ રિપોર્ટર્સ સાથે માહિતી કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીઓની સૌજન્ય બેઠકસરકારની કામગીરી અને યોજનાઓની અમલવારીના મહત્તમ પ્રચાર-પ્રસાર અર્થે અમદાવાદ...

સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી...

પૂર્વ ડે. સીએમના પર્સનલ સેક્રેટરીએ માસ્ટરમાઇન્ડ માટે રૂમ બુક કરાવ્યો,

પટનામાં પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને બિહાર પોલીસની તપાસ એજન્સી પાસેથી વિગતવાર રિપોર્ટ માગવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે પુનરોચ્ચાર...
- Advertisement -

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા ની ૨૨૮૭ મી બેઠક તા.૧૫/૦૫/૨૪ બુધવારના રોજ ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમા મળી. જેમાં સર્જનની પૂર્વ ક્ષણોમાં...

પોતાની ખામીઓ ને સુધારો-સંત રાજીન્દર સિંહજી મહારાજ

દરેક ક્ષણે બદલાતી આ જિંદગીમાં આપણે બહુ જ લોકોથી મળીએ છીએ અને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. જો આપણે આપણા મનને ખુલ્લું છોડી...

Must read