Tuesday, June 17, 2025
HomeBusiness

Business

ઉથલપાથલ અને વેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટી ગયો

બજાજ ફાઈનાન્સ, તાતા સ્ટીલ, તાતા મોટર્સ સહિતના શેરમાં કેટલાક ઘટાડો રહ્યો : યશ બેંક, સનફાર્માના શેરોમાં ઉછાળો : મિડકેપ-સ્મોલકેપમાં કડાકોમુંબઈ, તા. ૧૦ શેરબજારમાં આજે મંદીનું...

શેરબજારની દિશા નક્કી કરવામાં પ પરિબળોની મોટી ભૂમિકા રહેશે

સીપીઆઈ ફુગાવાના આંકડા ૧૨ જુલાઇના દિવસે જારી થશે : ડોલર વિરૂદ્ધ રૂપિયાની ચાલ, વૈશ્વિક ઘટનાક્રમ અને એફઆઈઆઈ પ્રવાહની અસર દેખાશે.મુંબઈ, તા....

જીએસટીમાં નોંધાયેલા વેપારીઓમાં જંગી વૃદ્ધિ

અમદાવાદ, તા. ૩ રાજયમાં જીએસટી આવ્યા બાદ નોંઘાયેલા વેપારીઓની સંખ્યામાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. જેમને ટેકસ બાબતે ગેરરીતી કરવામાં કોઇ રસ નથી તેવા તમામ...

શેરબજારમાં મંદી સેંસેક્સ ૭૨ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો

મુંબઇ, તા. ૨૪ શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે જારદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. વૈશ્વિક બજારોમાં મંદી અને તેલ કિંમતોમાં વધારાની Âસ્થતી વચ્ચે શેરબજારમાં...
- Advertisement -

શેરબજાર ફ્લેટ: સેંસેક્સ ૩૬ પોઇન્ટ ઘટી બંધ થયો

મુંબઈ, તા. ૩૦ શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંને આજે દિવસ દરમિયાન મોટાભાગે નકારાત્મક ઝોનમાં રહ્યા હતા. સેંસેક્સ કારોબારના અંતે ૩૬...

કૌભાંડી નીરવ મોદીની સુરતની મિલકતો જપ્ત કરાશે.

(જી.એન.એસ.)સુરત,તા.૨૯ પંજાબ નેશનલ બેંકના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની દેશ અને દુનિયાભરની મિલ્કતો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં નીરવ મોદી દ્વારા આચરવામાં આવેલા...

બીટકોઈન જેવા ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો જાઈએઃ આઈઈપીએફએ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭ બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જાઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ...

શેરબજાર કડ્ભૂસઃ સેન્સેક્સ ૩૨૩ અંક ગબડી ૩૮૭૩૦ પર બંધ

(જી.એન.એસ)મુંબઇ,તા.૨૫ આજે દિવસના અંતે શેરબજારમાં કડાકો બોલાયો છે. જેમાં સેન્સેક્સ -૩૨૩.૮૨ અંક એટલે કે ૦.૮૩% ટકા ઘટીને ૩૮,૭૩૦.૮૬ પર અને નિફ્ટી -૮૪.૩૫ અંક એટલે કે...
- Advertisement -

બેંકો સાથે રૂ ૨૬૫૪ કરોડના કૌભાંડના આરોપી અમિત ભટ્ટનાગરને વચગાળાના જામીન મળ્યા

Established in 1970, Diamond Power Infrastructure (DICABS)has emerged as India’s largest power equipment manufacturer. Amit Bhatnagar, Vadodara-based business tycoon, has been diligently leading his father’s business...

આઇટીએ પ્રોપર્ટીની ખરીદીમાં રોકડ રકમનો ઉપયોગ કરનાર ૨૭ હજાર લોકોની ઓળખ કરી

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૩ પ્રોપર્ટીની ખરીદીમાં રોકડ રકમનો ઉપયોગ કરનારાઓ સામે આવકવેરા વિભાગે સખત વલણ અપનાવ્યું છે. વિભાગે ચાલુ વર્ષમાં તપાસ દરમિયાન પ્રોપર્ટીની ખરીદી દરમિયાન રોકડ રકમનો...

Must read