Politics
પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને ડૉ.સ્વામીનાથનને ભારત રત્નની જાહેરાત
તાજેતર: ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની...
સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાજ્યસભામાં જશે એવી અટકળ
ચંડીગઢ, તા.7વડાપ્રધાન મોદીએ વંશવાદ અંગે સોમવારે સીધા કરેલા પ્રહારો પછી કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને તેઓના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા રાજયસભામાં જશે તેવી...
Business
ટેક ઇન્ડસ્ટ્રીમાં એક માસ દરમિયાન 32,000 કર્મચારીઓએ નોકરી ગુમાવી
Layoff: ટેક ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ માટે આ વર્ષ ઘણું અઘરું સાબિત થઇ શકે છે. આ વર્ષે અત્યાર સુધી આશરે 32,000 ટેક કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી...
Bollywood
શાહિદ કપૂર અને કૃતિ સેનનની મોસ્ટ અવેઇટેડ રોમેન્ટિક કોમેડી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ખૂબ ચર્ચામાં
નવી મુંબઇ: શાહિદ કપૂર અને કૃતિ સેનનની મોસ્ટ અવેઇટેડ રોમેન્ટિક કોમેડી 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' ખૂબ ચર્ચામાં છે. ચાહકો આ સ્ટાર્સની ઓનસ્ક્રીન...
Cricket
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ મેચ? 11 ફેબ્રુઆરીએ યોજાશે મહામુકાબલો
IND vs PAK : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઇકાલે અંડર-19 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને...
Religion
ચમત્કાર! અયોધ્યાના રામલલા જેવી જ આબેહૂબ મૂર્તિ નદીમાંથી મળી આવી, 1000 વર્ષ છે જૂની
કર્ણાટક: કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે. એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી. જે આશરે એક હજાર વર્ષ જૂની હોવાનો...
Gujarat
ગુજરાત બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલો બદલ 9218 શિક્ષકને કુલ એક કરોડનો દંડ
ગુજરાત: ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હજી...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read