Sunday, June 8, 2025
HomeGujaratSuratલગ્ન પ્રસંગમાં નરાધમે માસુમ બાળકી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

લગ્ન પ્રસંગમાં નરાધમે માસુમ બાળકી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

(જી.એન.એસ.)નવસારી,
ચીખલીના પનિયારી વિસ્તારમાં રહેતી મહિલા ગણદેવીના પીપલધરા ખાતે લગ્ન પ્રસંગ હોવાથી પોતાના પુત્ર અને પુત્રી સાથે લગ્ન પ્રસંગમાં ગઇ હતી. રાતે ડીજેના તાલે ગરબાની રમઝટ ચાલતી હોવાથી તેઓ ગરબે ઘૂમવા ગયા હતા. બંને બાળકો સુઇ ગયા હતા.
ગરબા રમતા રમતા તેઓ રાત્રે એક વાગે પોતાના બાળકોની ભાળ કાઢવા ઘરમાં ગયા હતા ત્યારે બંને બાળકો સલામત રીતે સૂતેલા હતા. જેથી નિશ્વિંત બની ફરી ગરબામાં જાડાયા હતા. ત્યારબાદ રાતના બે વાગ્યા બાદ ફરીથી બાળકોને જાવા જતા તેમની માસૂમ દીકરી જ્યાં સુતેલી હતી ત્યાં ન હતી.
જેથી સગાવહાલા સાથે તેની શોધખોળ કરતા તે ઘર પાછળના ભાગેથી રડતી મળી આવી હતી. તેણીનું મોઢું સુજી ગયેલું હતું અને તેણીએ પહેરેલા કપડા ઊંઘા હતા. આથી ફાળ પડતાં તેના ગુપ્તાંગ ભાગેથી લોહી નીકળતું હતું. તથા શરીર અને કમરના ભઆગે નખ માર્યાના નિશાનો હતો.
આથી પરિસ્થિતિ પામી જતા પરિવારજનો સગીરાને લઇને ખારેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખાતે મોકલવામમાં આવ્યા હતા. બાદમાં તેન સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ ઘટનામાં સગીરા સાથે દુષ્કર્મ કોણે કર્યું તે બહાર આવ્યું નથી. મહિલાએ ફરિયાદ નોંધાવતા ગણદેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here