Thursday, June 19, 2025
Homenationalબિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી...

બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી મળી રહી.

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

સ્થાનિકોને રોજગારીને લઇને કમલનાથનું નિવેદન, ‘ગુજરાતમાં પણ આવું થાય છે’બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોના કારણે મધ્યપ્રદેશમા સ્થાનિક લોકોને નોકરી નહી મળવાના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિવેદન પર વિવાદ બાદ કમલનાથે કહ્યું કે, તેઓ કંઇ નવી વાત કરી રહ્યાં છે. ગુજરાત સહિત અન્ય પ્રાંતોમાં પણ આવું થાય છે.

પોલીસ હેડક્વાટરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બાદ એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આવું દરેક જગ્યાએ છે. અન્ય પ્રાંતોમાં પણ છે. હું કંઇ નવી વાત કરી રહ્યો છું. ગુજરાતમાં શું છે?

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં તેવા ઉદ્યોગોને સરકારી છૂટ આપવામાં આવે જેમાં 70% નોકરી મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી મળી રહી. જેના કારણે વિવાદ સર્જાયો હતો.

- Advertisement -

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here