Wednesday, June 18, 2025
HomeIndiaકાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને મુશ્કેલી, હાલમાં ગંગા...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને મુશ્કેલી, હાલમાં ગંગા આરતીમાં સામેલ થતા બચો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતી જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. મહાકુંભના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં સ્નાન કરીને કાશી પહોંચી રહ્યા છે, જેના કારણે બનારસના ઘાટ પર ભીડ કાબૂ બહાર થઈ રહી છે. તેને જોતા દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીનું આયોજન કરતી સંસ્થા ગંગા સેવા નિધિએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ અત્યારે ગંગા આરતીમાં ભાગ લેવા ન આવે. માત્ર ઓનલાઈન માધ્યમથી જ દર્શન કરો. પ્રયાગરાજના મહાકુંભ સંગમમાં ડૂબકી માર્યા પછી કાશી આવનારા અથવા કાશી થઈને પ્રયાગરાજ જનારા લોકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે હવે આખું બનારસ લોકોથી ધમધમી ઉઠ્યું છે. આ ભીડના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here