Saturday, June 21, 2025
HomeMPમાં 2 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ, CM કમલનાથે ફાઇલ પર સહી...

MPમાં 2 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ, CM કમલનાથે ફાઇલ પર સહી કરી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ કમલનાથે ખેડુતોનું દેવું માફ કરવાનો નિર્ણય કર્યો છે. કમલનાથે સૌથી પહેલા ખેડુતોને દેવા માફીની ફાઇલ પર સહી કરી સંબંધિત વિભાગને દેવા માફીની સુચના જાહેર કરી દીધી છે.

જે સુચના મુજબ 31 માર્ચ 2018 સુધી ખેડુતો દ્વારા રાષ્ટ્રીય અથવા સહકારી બેંકો પાસે પાક માટે લીધેલી લોન પર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે કહ્યું હતું કે, જો તેમની સરકાર બને તો 10 દિવસોની અંદર ખેડુતોનું દેવું માફ કરી દેવામાં આવશે. જે વાયદો પૂર્ણ કરવા મધ્યપ્રદેશમાં સરકારે પહેલા આ કામ કર્યું છે

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here