Sunday, June 8, 2025
HomeGujaratવડોદરામાં પૂર વચ્ચે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને રાહત માટે ઝડપી પગલાં ભર્યાં

વડોદરામાં પૂર વચ્ચે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને રાહત માટે ઝડપી પગલાં ભર્યાં

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વડોદરા : વડોદરા શહેર ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે ત્યારે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને અસરગ્રસ્ત રહેવાસીઓને રાહત આપવા માટે વિવિધ પહેલ કરી છે.યતિન ગુપ્તે અને સુશ્રી શીતલ ભાલેરાવના સમર્પિત નેતૃત્વ હેઠળ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન વડોદરામાં પૂરની ગંભીર પરિસ્થિતિ સામે સક્રિયપણે પ્રતિભાવ આપી રહ્યું છે. હાલમાં શહેરમાં પાણી ભરાઇ ગયું છે તથા ઘણાં ઘરોમાં પાણી પ્રવેશી જતાં સામાન્ય જનજીવનમાં વિક્ષેપ સર્જાયો છે તથા લોકો મૂશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ ગંભીર પરિસ્થિતિમાં ફાઉન્ડેશન શહેરના વિવિધ વિસ્તારોમાં અસરગ્રસ્ત રહેવાસીઓને ફૂડ પેકનું વિતરણ કરી રહ્યું છે. વોર્ડવિઝાર્ડના કર્મચારીઓ સહિત 15 થી 20 સ્વયંસેવકોની એક ટીમ, આશરે 10 ટ્રેક્ટર અને આવશ્યક પુરવઠોથી સજ્જ, પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા તમામ લોકોને પૂરી કરવા માટે અથાક મહેનત કરી રહી છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here