Thursday, June 19, 2025
HomeIndiaઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન થતાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન થતાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

Kedarnath Dham Yatra: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ ખાટ ગડેરે નજીક કાટમાળ ધસ્યો હોવાની જાણકારી મળી હતી. જેમાં ચાર લોકો દટાઈ ગયા હતા. અમારી ટીમ હાલમાં રેસ્ક્યૂ અભિયાન ચલાવીને તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અમુક મીડિયા અહેવાલોમાં આ ચારેય લોકો મૃત્યુ પામી ગયાનો દાવો પણ કરાયો છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here