Sunday, June 22, 2025
HomeReligionકેદારનાથ ધામમાં કોઈ નકલી ક્યૂઆર કોડ લગાવી ગયું, તંત્ર દોડતું થયું, પોલીસમાં...

કેદારનાથ ધામમાં કોઈ નકલી ક્યૂઆર કોડ લગાવી ગયું, તંત્ર દોડતું થયું, પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ખુશખબર : કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધાર્યો

એક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયો

કેદારનાથ મંદિરને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. અહીં કોઈ ગઠિયો વીઆઈપી ગેટ તથા નંદીની નજીકમાં જ બે ફેક ક્યૂઆર કોડ લગાવી ગયો હતો. જોકે આ અંગે માહિતી મળતા જ મંદિરની સમિતિએ તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ આ ક્યૂઆર કોડ હટાવાયા હતા. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મયૂર દિક્ષીતે કહ્યું કે અમે કડક કાર્યવાહી કરીશું.  કેદારનાથ ધામના મંદિર ખુલવાના એક દિવસ બાદ  26 એપ્રિલે આ ઘટના બની હોઈ શકે છે.  

મંદિરમાં દર્શનનો સમય બદલાયો 

હવામાનના પડકારોને જોતા ચારધામ યાત્રા અંગે તીર્થયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયો છે. આ દરમિયાન કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધારી દીધો છે. મંદિર સમિતિના કાર્યાધિકારી આર.સી.તિવારીએ કહ્યું કે હવે સાફ-સફાઈ અને ભોગ ચઢાવવા માટે મંદિરને દોઢ કલાકની જગ્યાએ એક કલાક બંધ રખાશે. બપોરે 3 વાગ્યાની જગ્યાએ સાડા 3 વાગ્યે મંદિર બંધ્ કરાશે અને સાંજે 4 કલાક ફરી ખોલી દેવાશે. 

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here