Saturday, June 21, 2025
HomePoliticsRajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી,સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરાયા

Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી,સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરાયા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી છે. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં તીવ્ર દુખાવા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત અચાનક બગડી છે. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં તીવ્ર દુખાવા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેમણે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.મુખ્યમંત્રી ગેહલોતેટ્વિટ કર્યું, “હું કોવિડ પછીની અસરને કારણે ગઈકાલથી બીમાર છું અને મારી છાતીમાં તીવ્ર પીડા થઈ રહી છે.તેથી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મારી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવશે. વધુમાં જણાવ્યુ કે,હું ખુશ છું કે મારી સારવાર એસએમએસ હોસ્પિટલમાં થઈ રહી છે. હું ઠીક છું અને જલ્દી પાછો આવીશ. તમારી બધી પ્રાર્થના અને આશીર્વાદ મારી સાથે છે.”

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here