Friday, June 20, 2025
Homenationalમાલદિવના રાષ્ટપતિ ભારતના પ્રવાસે, બંન્ને દેશ વચ્ચે થયા 4 MoU

માલદિવના રાષ્ટપતિ ભારતના પ્રવાસે, બંન્ને દેશ વચ્ચે થયા 4 MoU

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોહિલ ત્રણ દિવસની ભારતની રાજકિય યાત્રા પર છે. એક મહિના પહેલા સત્તા સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. તેમની આ ભારત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ વચ્ચે વાતચીત થઇ. આ વાતચીતનો લક્ષ્ય બંન્ને દેશો વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ કરવાનો છે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, માલદિવના આર્થિક વિકાસ માટે 1.4 બિલિયન ડોલરની ભારત મદદ કરશે. આ સિવાય બંન્ને દેશો વચ્ચે 4 વિષયો પર સમજુતી થઇ જેમાં વિઝાને લઇને સરળતા આપવાનો મુદ્દો સામેલ છે. તેમજ બંન્ને દેશો વચ્ચો કનેક્ટિવિટી બનાવવા ભારતે સહયોગ આપશે.

આ મુલાકાત દરમિયાન ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલે કહ્યું કે, ભારત અમારો નજીકનો દેશ છે અને બંન્ને દેશોના લોકો મિત્રતા અને સાંસ્કૃતિક સમાનતાના સંબંધે જોડાયેલા છે.

- Advertisement -

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here