Thursday, June 19, 2025
Homenationalમહેસાણાના 100થી વધુ લોકો ફસાયા મનાલીમાં, ટ્રાવેલ્સ એજેન્ટે ફોન ઉપાડવાનું કર્યું બંધ

મહેસાણાના 100થી વધુ લોકો ફસાયા મનાલીમાં, ટ્રાવેલ્સ એજેન્ટે ફોન ઉપાડવાનું કર્યું બંધ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

મહેસાણાના 132 જેટલા પ્રવાસીઓ મનાલીમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં બુકિંગ કરાવીને તમામ સભ્યો મનાલી ફરવા ગયા હતા. ટ્રાવેલ્સ એજેન્ટે આ પ્રવાસીઓ પાસેથી 7 લાખ રૂપિયા વસૂલ્યા હતા. હાલ ટુર્સ ઓપરેટર પણ ગાયબ છે. ટ્રાવેલ્સ એજેન્ટે પણ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો છે. મનાલી પ્રવાસ પર ગયેલા આ સભ્યો કુલુ મનાલીના હાઈવે પર રઝળી પડ્યાં છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here